આજથી દશામાં ના વ્રત નો પ્રારંભ


News & Politics  |  By Star Adsense Live TV News


શ્રાવણ માસમાં અનેક ધાર્મિક તહેવારો અને ઉત્સવો આવે છે. શ�...

શ્રાવણ માસમાં અનેક ધાર્મિક તહેવારો અને ઉત્સવો આવે છે. શ્રાવણ માસના પ્રારંભ માં જ દશામાં ના આજથી દસ દિવસ વ્રત પ્રારંભ થાય છે, દશામાં ની આસ્થા શ્રદ્ધાળુઓ માં દિવસે અને દિવસે વધતી જ જાય છે, ડીજે ની સાથે માતાજી નું સ્વાગત કરવામાં આવે છે, આ દસ દિવસે માં ની ભક્તિ માં ઓત પ્રોત થઈ શ્રદ્ધાળુઓ પૂજા અર્ચના કરે છે.

Read More