પૂર પીડિત કુટુંબો જેઓ ના સંપૂર્ણ ઘરો ડૂબી ગયા તેવા કુટુંબો ને કીટ નું વિતરણ


Gujarati News  |  By News Update


આજરોજ ભરૂચ જિલ્લા ના, સામાજિક કાર્યકર અબ્દુલભાઈ કામથી, સબ્બીરભાઈ વાજા તેમજ દારૂલ ઉલુમ તાંદળજા મોહતમીમ મુફ્તી આરિફ ફલાહી ની આગેવાની માં, રાજા રાણી તળાવ ફતેપુરા તેમજ, પરશુરામ ભટ્ટા માં, ગાદલા તકિયા રજાઇ કંબલ ની, છસ્સો કીટ કોઇ પણ જાતિ ધર્મ ના, ભેદભાવ વિના, તમામ  પૂર પીડિત કુટુંબો કે જેઓ ના સંપૂર્ણ ઘરો ડૂબી ગયા હતા, તેવા કુટુંબો ને કીટ નું વિતરણ કરવા આવ્યું. વડોદરા શહેર તેમજ દારૂલ ઉલુમ તરફ થી, અસફાક મલેક અને મુફ્તી આરિફ દ્વારા, વડોદરા શહેર ના પૂર પીડિતો ને, મદદ કરવા બદલ અબ્દુલભાઈ કામથી, શબ્બીર ભાઈ વાજા તેમજ તેમની ફેમિલી નો, આભાર વ્યક્ત કરેલ છે. 

...

આજરોજ ભરૂચ જિલ્લા ના, સામાજિક કાર્યકર અબ્દુલભાઈ કામથી, સબ્બીરભાઈ વાજા તેમજ દારૂલ ઉલુમ તાંદળજા મોહતમીમ મુફ્તી આરિફ ફલાહી ની આગેવાની માં, રાજા રાણી તળાવ ફતેપુરા તેમજ, પરશુરામ ભટ્ટા માં, ગાદલા તકિયા રજાઇ કંબલ ની, છસ્સો કીટ કોઇ પણ જાતિ ધર્મ ના, ભેદભાવ વિના, તમામ  પૂર પીડિત કુટુંબો કે જેઓ ના સંપૂર્ણ ઘરો ડૂબી ગયા હતા, તેવા કુટુંબો ને કીટ નું વિતરણ કરવા આવ્યું. વડોદરા શહેર તેમજ દારૂલ ઉલુમ તરફ થી, અસફાક મલેક અને મુફ્તી આરિફ દ્વારા, વડોદરા શહેર ના પૂર પીડિતો ને, મદદ કરવા બદલ અબ્દુલભાઈ કામથી, શબ્બીર ભાઈ વાજા તેમજ તેમની ફેમિલી નો, આભાર વ્યક્ત કરેલ છે. 

Read More