ભરૂચમાં બે કોમ વચ્ચે ધીંગાણું સર્જાયું


By News Update


ભરૂચના પશ્ચિમ વિસ્તારના, ગોકુલ નગરમાં, બે કોમ વચ્ચે ધીંગાણું સર્જાયું હિન્દુ, મુસ્લિમ ના ટોળા વચ્ચે, તોરણ લગાવાને લઇ પરિસ્થિતિ તંગ બનતા, ભરૂચ એસ પી મયુરસિંહ ચાવડા, પી આઇ ઓ, પી એસ આઇ ઓ, પોલીસ કાફલા સાથે, કલાકો સુધી, પોલીસે કોમ્બિંગ કર્યું. ઘટના સ્થળ ના સીસી ટીવી ફૂટેજ પોલીસે ચેક કરી, હુમલો કરનારાઓને, ઘરમાંથી શોધી શોધીને ડીટેઇન કર્યા. બંને ટોળા વચ્ચે મારામારીમાં દેખાતા, હુમલાખોરો ની અટકાયતો વિડીયોના આધારે કરાઈ, ભરૂચ શહેરના તમામ પોલીસ મથકોના ઇન્સ્પેક્ટરો, પીએસઆઇઓ, પોલીસ કાફલો, ડિ સ્ટાફ, સહિતનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવાયો હતો.

...

ભરૂચના પશ્ચિમ વિસ્તારના, ગોકુલ નગરમાં, બે કોમ વચ્ચે ધીંગાણું સર્જાયું હિન્દુ, મુસ્લિમ ના ટોળા વચ્ચે, તોરણ લગાવાને લઇ પરિસ્થિતિ તંગ બનતા, ભરૂચ એસ પી મયુરસિંહ ચાવડા, પી આઇ ઓ, પી એસ આઇ ઓ, પોલીસ કાફલા સાથે, કલાકો સુધી, પોલીસે કોમ્બિંગ કર્યું. ઘટના સ્થળ ના સીસી ટીવી ફૂટેજ પોલીસે ચેક કરી, હુમલો કરનારાઓને, ઘરમાંથી શોધી શોધીને ડીટેઇન કર્યા. બંને ટોળા વચ્ચે મારામારીમાં દેખાતા, હુમલાખોરો ની અટકાયતો વિડીયોના આધારે કરાઈ, ભરૂચ શહેરના તમામ પોલીસ મથકોના ઇન્સ્પેક્ટરો, પીએસઆઇઓ, પોલીસ કાફલો, ડિ સ્ટાફ, સહિતનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવાયો હતો.

Read More