પાટણ જિલ્લા હોમગાર્ડ દળ દ્વારા અંબાજી પગપાળા જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનો પ્રારંભ કરાયો


By News Update


ભાદરવી પૂનમના મેળામાં, અંબાજી પગપાળા જતા પદયાત્રીઓની સેવામાં, જિલ્લા હોમગાર્ડ કંમાડન્ટ સંજયભાઈ ઠાકોરના માર્ગ દર્શન હેઠળ, અડીયા ગામ નજીક, તારીખ ૧૧ થી ૧૪ સુધી, સેવા કેમ્પમાં ચા, પાણી,નાસ્તો,બને ટાઈમ ભોજન આરામ, સહિતની સેવાઓ સાથે, આજ રોજ, ભાજપ જિલ્લા પ્રમુખના, વરદ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.  જેમાં, જિલ્લા હોમગાર્ડ કમાંન્ડન્ટ સંજયભાઈ ઠાકોર,  મોટી સંખ્યામાં હોમગાર્ડ દળના  જવાનો, ખડે પગે અવિરત સેવામાં જોડાયા હતા..

...

ભાદરવી પૂનમના મેળામાં, અંબાજી પગપાળા જતા પદયાત્રીઓની સેવામાં, જિલ્લા હોમગાર્ડ કંમાડન્ટ સંજયભાઈ ઠાકોરના માર્ગ દર્શન હેઠળ, અડીયા ગામ નજીક, તારીખ ૧૧ થી ૧૪ સુધી, સેવા કેમ્પમાં ચા, પાણી,નાસ્તો,બને ટાઈમ ભોજન આરામ, સહિતની સેવાઓ સાથે, આજ રોજ, ભાજપ જિલ્લા પ્રમુખના, વરદ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.  જેમાં, જિલ્લા હોમગાર્ડ કમાંન્ડન્ટ સંજયભાઈ ઠાકોર,  મોટી સંખ્યામાં હોમગાર્ડ દળના  જવાનો, ખડે પગે અવિરત સેવામાં જોડાયા હતા..

Read More