Gujarati News | By News Update
શહેરના આજવા રોડ, ખોડિયારનગર વિસ્તારમાં આવેલા, સાકેત ફ્લેટ્સ ખાતે, સામાજિક આગેવાન, કર્મનિષ્ઠ એવા, સન્મુખ જ્ઞાનચંદાનીના નિવાસ સ્થાને, સતત 51મા વર્ષે, ઇકોફ્રેન્ડલી શ્રીજીની, દસ દિવસના શ્રીજીની ગણેશચતુર્થી થી, સ્થાપના કરવામાં આવી છે. અગિયારમા દિવસે, શ્રીજીનું વિસર્જન કરવામાં આવશે. ત્યારે, આજરોજ, ભગવાન સત્યનારાયણની કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં, સાકેત ફ્લેટના રહિશો, સમાજના અગ્રણીઓ સહિત, મોટી સંખ્યામાં લોકો, ઉપસ્થિત રહ્યાં હતાં.
...શહેરના આજવા રોડ, ખોડિયારનગર વિસ્તારમાં આવેલા, સાકેત ફ્લેટ્સ ખાતે, સામાજિક આગેવાન, કર્મનિષ્ઠ એવા, સન્મુખ જ્ઞાનચંદાનીના નિવાસ સ્થાને, સતત 51મા વર્ષે, ઇકોફ્રેન્ડલી શ્રીજીની, દસ દિવસના શ્રીજીની ગણેશચતુર્થી થી, સ્થાપના કરવામાં આવી છે. અગિયારમા દિવસે, શ્રીજીનું વિસર્જન કરવામાં આવશે. ત્યારે, આજરોજ, ભગવાન સત્યનારાયણની કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં, સાકેત ફ્લેટના રહિશો, સમાજના અગ્રણીઓ સહિત, મોટી સંખ્યામાં લોકો, ઉપસ્થિત રહ્યાં હતાં.
15655 views