પર્વ નિમિતે વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે, હિન્દુ મુસ્લિમ આગેવાનોની સાથે મીટીંગ


Gujarati News  |  By News Update


ગણેશ વિસર્જન તેમજ, ઈદે મીલાદ શાન્તિમય રીતે ઉજવાય, તે હેતુ થી, પોલીસ વડા, રોહન આંનદે, વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે, હિન્દુ મુસ્લિમ આગેવાનોની સાથે, મીટીંગ કરી, ચર્ચા કરવામાં આવી હતી.. ત્યાર બાદ.. ગણેશ વિસર્જન તેમજ, આવનાર દિવસોમાં, ઈદે મીલાદ ના તહેવાર ને લઈ, પોલીસ વડા, રોહન આનંદ, વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઇ, પૃથ્વીરાજ જાડેજા તેમજ, પોલીસ સ્ટેશનના પી એસ આઈ, પોલીસ સ્ટાફ ને સાથે રાખી ને, વાઘોડિયા ફૂટ પેટ્રોલીંગ કર્યું હતું,

...

ગણેશ વિસર્જન તેમજ, ઈદે મીલાદ શાન્તિમય રીતે ઉજવાય, તે હેતુ થી, પોલીસ વડા, રોહન આંનદે, વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે, હિન્દુ મુસ્લિમ આગેવાનોની સાથે, મીટીંગ કરી, ચર્ચા કરવામાં આવી હતી.. ત્યાર બાદ.. ગણેશ વિસર્જન તેમજ, આવનાર દિવસોમાં, ઈદે મીલાદ ના તહેવાર ને લઈ, પોલીસ વડા, રોહન આનંદ, વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઇ, પૃથ્વીરાજ જાડેજા તેમજ, પોલીસ સ્ટેશનના પી એસ આઈ, પોલીસ સ્ટાફ ને સાથે રાખી ને, વાઘોડિયા ફૂટ પેટ્રોલીંગ કર્યું હતું,

Read More