રાધનપુર ખાતે આવેલ મોટા ઠાકોર વાસ ખાતેથી જળ જીલણીય અગિયારસની ભવ્ય શોભાયાત્રા


Gujarati News  |  By News Update


પાટણ જિલ્લાના, રાધનપુર ખાતે, આવેલ મોટા ઠાકોર વાસ ખાતેથી, રાધાકૃષ્ણ મંદિર ખાતે, ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી. જળ જીલણી અગિયારસને લઈને, દર વર્ષની જેમ, આ વર્ષે પણ, ભવ્ય શોભાયાત્રા, મોટા ઠાકોર વાસ ખાતેથી, રાધનપુર ખાતે આવેલ, ઐતિહાસિક અને પૌરાણિક વડ, પાસળ તળાવ ખાતે, પહોંચી હતી. ત્યાં ભગવાનને જીલાવામાં આવ્યા હતા. આ શોભાયાત્રા ની અંદર, રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય, લવિંગજી સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ, હેતલબેન ઠાકોર, ચાણસ્મા ધારાસભ્ય દિનેશ ઠાકોર, શંકરજી મોતીજી ઠાકોર, રાધનપુર સદારામ હોસ્પિટલ ના ડોક્ટર શ્રી, ગોવિંદજી ઠાકોર, રાધનપુર ધારાસભ્યના પુત્ર, નરસિંહભાઈ, રમેશભાઈ કે ઠાકોર,...

પાટણ જિલ્લાના, રાધનપુર ખાતે, આવેલ મોટા ઠાકોર વાસ ખાતેથી, રાધાકૃષ્ણ મંદિર ખાતે, ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી. જળ જીલણી અગિયારસને લઈને, દર વર્ષની જેમ, આ વર્ષે પણ, ભવ્ય શોભાયાત્રા, મોટા ઠાકોર વાસ ખાતેથી, રાધનપુર ખાતે આવેલ, ઐતિહાસિક અને પૌરાણિક વડ, પાસળ તળાવ ખાતે, પહોંચી હતી. ત્યાં ભગવાનને જીલાવામાં આવ્યા હતા. આ શોભાયાત્રા ની અંદર, રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય, લવિંગજી સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ, હેતલબેન ઠાકોર, ચાણસ્મા ધારાસભ્ય દિનેશ ઠાકોર, શંકરજી મોતીજી ઠાકોર, રાધનપુર સદારામ હોસ્પિટલ ના ડોક્ટર શ્રી, ગોવિંદજી ઠાકોર, રાધનપુર ધારાસભ્યના પુત્ર, નરસિંહભાઈ, રમેશભાઈ કે ઠાકોર, જગાજી મફાજી ઠાકોર, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય, તેમજ, રાધનપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, કાનજીભાઈ ધુળાભાઈ, જયંતીજી ઠાકોર, હમીરજી ઠાકોર અને અન્ય મહાનુભાવો, સાધુ સંતો, કૃષ્ણ યુવક મંડળ અને, શોભાયાત્રા માં જોડાયા હતા, શોભાયાત્રા ની અંદર સમગ્ર રાધનપુર નગર ની, અંદર ભક્તિમય વાતાવરણ બન્યું હતું.

Read More