શહેરના ખોડિયારનગર વિસ્તારમાં આવેલ, સાકેત ફ્લેટ્સ ખાતે, ઇ-ટાવરમાં રહેતા, શહેરના સામાજિક આગેવાન સન્મુખ જ્ઞાનચંદાની ના નિવાસસ્થાને, બિરાજમાન ઇકોફ્રેન્ડલી શ્રીજીનુ, ફ્લેટ્સ ના પરિસરમાં જ, ધામધુમથી ભાવભીની વિદાય સાથે, "ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તુ જલ્દી આ' ના ભાવ સાથે, વાજતેગાજતે વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે, સામાજિક આગેવાન સન્મુખ જ્ઞાનચંદાની, તથા, તેમનો સમગ્ર પરિવાર, સાકેત ફ્લેટના સદસ્યો, તથા મિત્રો ઉપસ્થિત રહ્યાં હતાં.
...શહેરના ખોડિયારનગર વિસ્તારમાં આવેલ, સાકેત ફ્લેટ્સ ખાતે, ઇ-ટાવરમાં રહેતા, શહેરના સામાજિક આગેવાન સન્મુખ જ્ઞાનચંદાની ના નિવાસસ્થાને, બિરાજમાન ઇકોફ્રેન્ડલી શ્રીજીનુ, ફ્લેટ્સ ના પરિસરમાં જ, ધામધુમથી ભાવભીની વિદાય સાથે, "ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તુ જલ્દી આ' ના ભાવ સાથે, વાજતેગાજતે વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે, સામાજિક આગેવાન સન્મુખ જ્ઞાનચંદાની, તથા, તેમનો સમગ્ર પરિવાર, સાકેત ફ્લેટના સદસ્યો, તથા મિત્રો ઉપસ્થિત રહ્યાં હતાં.