ગત ત્રીજી તારીખથી આસો સુદ નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે. આમોદમા Kaachiyawad વિસ્તારમા, લક્ષ્મીનારાયણ ચોકમાં, વર્ષોની પરંપરા મુજબ, શેરી ગરબાનું સુંદર આયોજન કરવામાં આવે છે. જે બાબતે આમોદ Kaachiyawad વિસ્તારના રહીશોએ, આમોદ પાલિકાને, ગરબાની તૈયારીના ભાગરૂપે, ગેસ લાઈનને કારણે પડી ગયેલા ખાડા પુરાણ કરવા માટે, લેખિત અરજી કરી માંગ કરી હતી.. તેમજ, નવરાત્રી દરમ્યાન લક્ષ્મીનારાયણ ચોકને, બ્રસથી સાફ કરવા જણાવ્યું હતું. છતાં, સાવરણાથી સફાઈ કરવામાં આવતાં, ચોકમાં ધૂળ રહી ગઈ હતી. .લક્ષ્મીનારાયણ ચોકમાં, ખાડા પુરાણ કરવામાં પાલિકા સત્તાધીશોએ વેઠ ઉતારતા, સ્થાનીક રહીશોમાં, ભારે રોષ ભભૂકી ઉઠયો છે. કારણકે, ...
ગત ત્રીજી તારીખથી આસો સુદ નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે. આમોદમા Kaachiyawad વિસ્તારમા, લક્ષ્મીનારાયણ ચોકમાં, વર્ષોની પરંપરા મુજબ, શેરી ગરબાનું સુંદર આયોજન કરવામાં આવે છે. જે બાબતે આમોદ Kaachiyawad વિસ્તારના રહીશોએ, આમોદ પાલિકાને, ગરબાની તૈયારીના ભાગરૂપે, ગેસ લાઈનને કારણે પડી ગયેલા ખાડા પુરાણ કરવા માટે, લેખિત અરજી કરી માંગ કરી હતી.. તેમજ, નવરાત્રી દરમ્યાન લક્ષ્મીનારાયણ ચોકને, બ્રસથી સાફ કરવા જણાવ્યું હતું. છતાં, સાવરણાથી સફાઈ કરવામાં આવતાં, ચોકમાં ધૂળ રહી ગઈ હતી. .લક્ષ્મીનારાયણ ચોકમાં, ખાડા પુરાણ કરવામાં પાલિકા સત્તાધીશોએ વેઠ ઉતારતા, સ્થાનીક રહીશોમાં, ભારે રોષ ભભૂકી ઉઠયો છે. કારણકે, પાલિકાએ, હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરીને, ખાડાનુ પુરાણ કરતા, ગરબા ગ્રાઉન્ડ ઉપર રેતીની ધૂળ જોવા મળી હતી. .આ ઉપરાંત બ્રસથી સાફ સફાઈ કરવાને બદલે, સાવરણાથી સફાઇ કરવામાં આવતા, ધૂળ રહી ગઈ હતી. જેથી, સ્થાનીક યુવાનોએ, પોતે હાથમા ઝાડુ લઈને, ગ્રાઉન્ડ સાફ કરવાની નોબત આવી હતી..અત્રે, ઉલ્લેખીય છે કે, આમોદ પાલિકાનો Kaachiyawad વિસ્તારએ, ભાજપનો ગઢ ગણવામાં આવે છે. તેમજ, આ વિસ્તારમા, રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘના કાર્યકરો પણ, મોટી સંખ્યામાં રહે છે. .ત્યારે, ભાજપ શાસિત, આમોદ નગર પાલિકા દ્વારા, Kaachiyawad વિસ્તારમા, માતાજીના હિન્દુ ધર્મના તહેવાર એવા નવરાત્રી પર્વ ઉપર પણ, કામગીરીમાં વેઠ ઉતારવામાં આવતા, સ્થાનીક લોકોમાં, પાલિકા સત્તાધીશોની સામે, રોષ ભભૂકી ઉઠયો હતો. સ્થાનીક રહીશ પ્રશાંત ગાંધીએ, જણાવ્યું હતું કે, ભાજપનો ગઢ કહીને માત્ર વોટ લેવા આવતા આમોદ પાલિકામાં, ચૂંટાયેલા, ભાજપનાં કોઈ સદસ્યએ, Kaachiyawadમાં મહેરબાની કરીને આવવું નહી,.ભાજપનાં ચૂંટાયેલા સદસ્યો માટે, Kaachiyawadમાં પ્રવેશ નિષેધનું સ્થાનિકોએ ફરમાન કર્યું હતું. અત્રે, ઉલ્લેખનીય છે કે, Kaachiyawadમાં એક જ વિસ્તારમાંથી, બે નગરસેવકો, આમોદ પાલિકામાં ચૂંટાયેલા છે..છતાં, તેમના વિસ્તારમાં પાલિકા દ્વારા, હિન્દુ ધર્મનાં, પવિત્ર તહેવારોમાં પણ, કામગીરી કરવામાં વેઠ ઉતારવામાં આવતા, સ્થાનીક લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
स्टार एडसेंस लाईव टीवी डिस्क्लेमर : https://staradsenselivetv.com/ स्टार एडसेंस लाईव टीवी कार्यक्रम में हिस्सा लेनेवाले सभी महेमानो की राय या समाचार में दी या ली गई राय, उनकी व्यक्तिगत राय है, स्टार एडसेंस लाईव टीवी की नहीं | स्टार एडसेंस लाईव टीवी ऑनलाइन डिजिटल प्लेटफार्म पर ही टेलेकास्ट होता है | स्टार एडसेंस लाईव टीवी का मकसद किसीकी छवि धूमिल करना या निंदा करना नहीं, बल्की समाज में जागरूकता फैलाना है | स्टार एडसेंस लाईव टीवी के सभी मनोरंजक और इन्फोर्मटिव प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) भारतीय समाज के कुछ सामाजिक, राजकीय, व्ययवसायिक, शिक्षा, स्वास्थ्य के मुद्दों की / पर जागरूकता बढ़ाने के उदेश्य से बनाया / बनाए जाते है | प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) के माध्यम से पूछे / या लिए गए सवाल, जवाब अथवा अन्य सामग्री का उपयोग किसी भी धर्म, समाज, संस्था, व्यक्तिगत अथवा जाती की भावनाओं को चोट / ठेस या किसीभी प्रकार / किसीका भी अपमान करना या नुकसान पहुँचना नहीं है | स्टार एडसेंस लाईव टीवी मेज़बान कार्यक्रम / समाचार में दर्शाये गए विचारों को मान्यता देनें के लिए बाध्य नहीं है | दर्शको द्वारा लिया गया कोईभी निर्णय / प्रतिक्रिया और / या किसी अन्य कार्यक्रम / समाचार की सामग्री तरह से उनकी / उसकी / अपने स्वयं के विविक और ईच्छा पर आधारित होगी / होगा, और मोबाईल या वेबसाइट, सोशल मीडिया या किसी अन्य माध्यम से स्टार एडसेंस लाईव टीवी के कार्यक्रम या समाचार से उतपन्न होनेवाले किसीभी विषय / मुद्दों की सामग्री के लिए स्टार एडसेंस लाईव टीवी किसीभी प्रकार / तरिके से उत्तरदायी / जवाबदार नहीं होगा | https://staradsenselivetv.com/ #StarGoLocal #stargolocal #star #staradsense #staradsenselivetv #livetv #video