રાધનપુર ખાતે આવેલ અમરગઢ વાદી વસાહત ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્ય અભિયાન


Gujarati News  |  By News Update


પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ, અમરગઢ વાદી વસાહત ખાતે, ભારતીય જનતા પાર્ટી દ્વારા, સદસ્ય અભ્યાસ ચાલી રહ્યું છે, તેના ભાગરૂપે, આજરોજ, રાજ્યસભાના સંસદ સભ્ય મયંકભાઇ નાયક, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી,  નગર સેવક ડોક્ટર દેવજીભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ની ઉપસ્થિતિ ની અંદર, વાદી વસાહત ખાતે, ભારતીય જનતા પાર્ટીનું, સદસ્ય અભ્યાન યોજાયું.  જેમાં , વિચરતી સમુદાયના વાદી સમાજના લોકોને, ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનાવવામાં આવ્યા હતા. અને, તેમની કેટલીક સમસ્યાઓ જાણી, તેમની સમસ્યાઓ દૂર કરવાની રાજ્યસભાના સંસદ  મયંકભાઇ નાયકે ખાતરી આપી હતી. આ પ્રસંગે, રાધનપ...

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ, અમરગઢ વાદી વસાહત ખાતે, ભારતીય જનતા પાર્ટી દ્વારા, સદસ્ય અભ્યાસ ચાલી રહ્યું છે, તેના ભાગરૂપે, આજરોજ, રાજ્યસભાના સંસદ સભ્ય મયંકભાઇ નાયક, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી,  નગર સેવક ડોક્ટર દેવજીભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ની ઉપસ્થિતિ ની અંદર, વાદી વસાહત ખાતે, ભારતીય જનતા પાર્ટીનું, સદસ્ય અભ્યાન યોજાયું.  જેમાં , વિચરતી સમુદાયના વાદી સમાજના લોકોને, ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનાવવામાં આવ્યા હતા. અને, તેમની કેટલીક સમસ્યાઓ જાણી, તેમની સમસ્યાઓ દૂર કરવાની રાજ્યસભાના સંસદ  મયંકભાઇ નાયકે ખાતરી આપી હતી. આ પ્રસંગે, રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં, ચીકાભાઇ રબારી, વાદી વશરામભાઈ, પૂર્વ માર્કેટ યાર્ડના ચેરમેન અમથાભાઈ ચૌધરી, પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી, સુરજ ગીરી ગોસ્વામી, માર્કેટ યાર્ડના ચેરમેન, ડોક્ટર કનુભાઈ પટેલ, બાબુભાઈ ચૌધરી, શંકરભાઈ આહિર, પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, દશરથજી ઠાકોર, અને, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.  મયંકભાઇ નાયક, રાજ્યસભાના સંસદ સભ્યનું તેમના  ભોજક સમાજના અગ્રણીઓ દ્વારા, મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે, સથવારા સમાજના આગેવાનોએ પણ, સાલ અને મોમેન્ટો  આપી સન્માન કર્યું હતું. આ પ્રસંગે, વાદી સમાજના લોકો દ્વારા પણ, મયંકભાઈ નાયકનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ મોટી સંખ્યામાં સદસ્યો અભિયાન માં જોડાયા હતાં.

 

स्टार एडसेंस लाईव टीवी डिस्क्लेमर : https://staradsenselivetv.com/ स्टार एडसेंस लाईव टीवी कार्यक्रम में हिस्सा लेनेवाले सभी महेमानो की राय या समाचार में दी या ली गई राय, उनकी व्यक्तिगत राय है, स्टार एडसेंस लाईव टीवी की नहीं | स्टार एडसेंस लाईव टीवी ऑनलाइन डिजिटल प्लेटफार्म पर ही टेलेकास्ट होता है | स्टार एडसेंस लाईव टीवी का मकसद किसीकी छवि धूमिल करना या निंदा करना नहीं, बल्की समाज में जागरूकता फैलाना है | स्टार एडसेंस लाईव टीवी के सभी मनोरंजक और इन्फोर्मटिव प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) भारतीय समाज के कुछ सामाजिक, राजकीय, व्ययवसायिक, शिक्षा, स्वास्थ्य के मुद्दों की / पर जागरूकता बढ़ाने के उदेश्य से बनाया / बनाए जाते है | प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) के माध्यम से पूछे / या लिए गए सवाल, जवाब अथवा अन्य सामग्री का उपयोग किसी भी धर्म, समाज, संस्था, व्यक्तिगत अथवा जाती की भावनाओं को चोट / ठेस या किसीभी प्रकार / किसीका भी अपमान करना या नुकसान पहुँचना नहीं है | स्टार एडसेंस लाईव टीवी मेज़बान कार्यक्रम / समाचार में दर्शाये गए विचारों को मान्यता देनें के लिए बाध्य नहीं है | दर्शको द्वारा लिया गया कोईभी निर्णय / प्रतिक्रिया और / या किसी अन्य कार्यक्रम / समाचार की सामग्री तरह से उनकी / उसकी / अपने स्वयं के विविक और ईच्छा पर आधारित होगी / होगा, और मोबाईल या वेबसाइट, सोशल मीडिया या किसी अन्य माध्यम से स्टार एडसेंस लाईव टीवी के कार्यक्रम या समाचार से उतपन्न होनेवाले किसीभी विषय / मुद्दों की सामग्री के लिए स्टार एडसेंस लाईव टीवी किसीभी प्रकार / तरिके से उत्तरदायी / जवाबदार नहीं होगा | https://staradsenselivetv.com/ #StarGoLocal #stargolocal #star #staradsense #staradsenselivetv #livetv #video #staradsenselivetv

Read More