જંબુસર : ચારો પાડવા ઝાડ ચડેલ મહેશભાઈ અરવિંદ વાઘેલા નું કરંટ લાગતા ઝાડ ઉપર જ મૌત


By News Update


જંબુસર સેન્ટર પ્લાઝા હોટલ નજીક, ભરૂચ ચા ની લારી સામે, એક વ્યક્તિને કરંટ લાગતા તેનું મૌત નીપજ્યું હતું. પશુ માટે, ચારો પાડવા ચડેલ, મહેશભાઈ અરવિંદ વાઘેલા, નામના યુવાનનુ, ઝાડ નું ડાળખું, ઈલેક્ટ્રીક વાયર સાથે આવી જતા, યુવાન ઝાડ ઉપર જ મૃત્યુ પામ્યો હતો.  ઘટનાની જાણ થતા, લોક ટોળા ઉમટી પડ્યા હતા. પરિવાર મા શોકની લાગણી પ્રસરી ગઈ હતી. 

...

જંબુસર સેન્ટર પ્લાઝા હોટલ નજીક, ભરૂચ ચા ની લારી સામે, એક વ્યક્તિને કરંટ લાગતા તેનું મૌત નીપજ્યું હતું. પશુ માટે, ચારો પાડવા ચડેલ, મહેશભાઈ અરવિંદ વાઘેલા, નામના યુવાનનુ, ઝાડ નું ડાળખું, ઈલેક્ટ્રીક વાયર સાથે આવી જતા, યુવાન ઝાડ ઉપર જ મૃત્યુ પામ્યો હતો.  ઘટનાની જાણ થતા, લોક ટોળા ઉમટી પડ્યા હતા. પરિવાર મા શોકની લાગણી પ્રસરી ગઈ હતી. 

Read More