B9A.સેન્સ ઈન્ડિયા અને BAOU દ્વારા અંધ, આંશિક રીતે અંધ અને, દૃષ્ટિહીનને, સશક્ત બનાવવા આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ નું આયોજન


By News Update


બી નાઈન એ, સેન્સ ઈન્ડિયા અને બી એ ઓ યુ એ, અંધ અને, આંશિક રીતે અંધ લોકો માટે, વિશ્વ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, તેમને સશક્ત બનાવવા માટે, આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન, તારીખ 14મી નવેમ્બર થી, 17મી નવેમ્બર બેહજાર ચોવીસ સુધી, દૃષ્ટિહીન લોકો ને, સશક્ત બનાવવા માટે, બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી, અમદાવાદ ખાતે, યોજવામાં આવ્યું હતું. ભારતમાં આયોજિત આ, પ્રથમ આઈ સી ઈ વી આઈ કોન્ફરન્સ છે. અને તેને, સમગ્ર વિશ્વમાંથી, જબર જસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. જેનો વિષય હતો, બધા માટે વિવિધતા, સમાનતા અને, સુલભ તામાં સમાવેશ. લગભગ 62 જેટલા દેશોએ, આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ માં ભાગ લીધો ...

બી નાઈન એ, સેન્સ ઈન્ડિયા અને બી એ ઓ યુ એ, અંધ અને, આંશિક રીતે અંધ લોકો માટે, વિશ્વ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, તેમને સશક્ત બનાવવા માટે, આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન, તારીખ 14મી નવેમ્બર થી, 17મી નવેમ્બર બેહજાર ચોવીસ સુધી, દૃષ્ટિહીન લોકો ને, સશક્ત બનાવવા માટે, બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી, અમદાવાદ ખાતે, યોજવામાં આવ્યું હતું. ભારતમાં આયોજિત આ, પ્રથમ આઈ સી ઈ વી આઈ કોન્ફરન્સ છે. અને તેને, સમગ્ર વિશ્વમાંથી, જબર જસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. જેનો વિષય હતો, બધા માટે વિવિધતા, સમાનતા અને, સુલભ તામાં સમાવેશ. લગભગ 62 જેટલા દેશોએ, આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ માં ભાગ લીધો હતો. અને, છસ્સો થી વધુ પ્રતિનિધિઓએ, કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. કોન્ફરન્સ માં અંધ, આંશિક રીતે અંધ અને, દૃષ્ટિહીનને, સશક્ત બનાવવા, નવા પરિપ્રેક્ષ્ય સાથે, નિષ્ણાત વક્તાઓ દ્વારા, 50 થી વધુ લાઇવ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું.  ટેકનો સ્ટોલ - પ્રદર્શનમાં, વિવિધ ટેકનોલોજી સંશોધન આધારિત, ઉપકરણોના સ્ટોલ અને દૃષ્ટિહીન લોકો માટે, નવીન ઉપકરણો રજૂ કરવામાં આવ્યા હતા, અને, અંધ લોકોને, ઓછી કિંમતે ઓફર પણ કરવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ માં, વડોદરા ના ગૌરવ એવા,. એમ એસ લીના ઠક્કર, જેઓ  સ્થાપક અને પ્રમુખ છે, હેલ્ધી કેમ્પસ એનજીઓ ના. તેઓને, વિશ્વ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભાગ લેવા માટે પસંદ કરી આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ વડોદરા માટે ખુબજ ગૌરવની વાત છે. 

Read More