નર્મદા જિલ્લાના તિલક વાડા ખાતે, તિલકેશ્વર મહાદેવ આવેલ છે. અને, તેના ઉપર થી. તિલક વાડા નું, નામ પડ્યું છે. ઉત્તર વાહિની, નર્મદામાં પણ, આ માર્ગે, પરિક્રમાવાસી પસાર થતા હોય છે. અને, કંદ પુરાણ, વાયુ પુરાણ, નર્મદા પુરા પદ્મ પુરાણ માં, જેનો ઉલ્લેખ આવેલો છે. એવા, મહાદેવ પૂજા માટે, નિત્ય માઁ નર્મદાનું જળ, ભક્ત દ્વારા, લાવવામાં આવતું હોય છે. અને, આ ભક્તોને જ્યારે, ભગવાન માટે જળ લઇ, આ રસ્તા ઉપરથી, પસાર થઈને આવવાનું હોય ત્યારે, મનમાં ખૂબ જ દુઃખ થતું હોય છે. અને, એટલા જ માટે, તંત્ર દ્વારા, તાત્કાલિક પગલાં લઈ અને, નર્મદા ના રસ્તા ને, સાફ સફાઈ કરવામાં આવે અને, આપણા, ધર્મ અને સંસ્કૃતિનું પણ, સિંચન ...
નર્મદા જિલ્લાના તિલક વાડા ખાતે, તિલકેશ્વર મહાદેવ આવેલ છે. અને, તેના ઉપર થી. તિલક વાડા નું, નામ પડ્યું છે. ઉત્તર વાહિની, નર્મદામાં પણ, આ માર્ગે, પરિક્રમાવાસી પસાર થતા હોય છે. અને, કંદ પુરાણ, વાયુ પુરાણ, નર્મદા પુરા પદ્મ પુરાણ માં, જેનો ઉલ્લેખ આવેલો છે. એવા, મહાદેવ પૂજા માટે, નિત્ય માઁ નર્મદાનું જળ, ભક્ત દ્વારા, લાવવામાં આવતું હોય છે. અને, આ ભક્તોને જ્યારે, ભગવાન માટે જળ લઇ, આ રસ્તા ઉપરથી, પસાર થઈને આવવાનું હોય ત્યારે, મનમાં ખૂબ જ દુઃખ થતું હોય છે. અને, એટલા જ માટે, તંત્ર દ્વારા, તાત્કાલિક પગલાં લઈ અને, નર્મદા ના રસ્તા ને, સાફ સફાઈ કરવામાં આવે અને, આપણા, ધર્મ અને સંસ્કૃતિનું પણ, સિંચન થાય રક્ષણ થાય, એ ભાવ સાથે, આ વાત કરવામાં આવી અને, વહેલી તકે, તંત્ર દ્વારા પગલાં લેવામાં આવે તેવી, લોક માંગ ઉઠી છે.