જુના દાદાપોર ગામના ખેડૂતોને હાઈ ટેન્શન ટાવરની લાઈન નાખતા ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન


By News Update


અમદાવાદ થી નવસારી જતી Power grid Corporation of India, પાવરગ્રીડ લાઈન નું કામ ચાલતા, ખેડૂતોને ખૂબ જ ભારે નુકસાની વેઠવાનો, વારો આવ્યો છે. જુના દાદાપોર ગામના ખેડૂતોને, તાત્કાલિક સ્થળ ઉપર જ, નોટિસ પાઠવવામાં આવી. કોઈપણ જાતની નોટિસ આપ્યા વિના જ, અમારી તૈયાર કરેલ, ઉભા પાકની ખેતી ઉપર, ટેકટર ફેરવી દેવામાં આવ્યા, તેવા ગંભીર આક્ષેપ પણ ખેડૂતો દ્વારા, કરવામાં આવ્યા..બે વાર, ખેડૂતોના ઉભા પાકને, રેલમાં ખૂબ જ નુકસાન થયું હતું. જ્યારે, હાલમાં તૈયાર થઈ ગયેલ, ઉભા પાકને, જીઈબી દ્વારા, હાઈ ટેન્શન ટાવર નાખતા, ખેડૂતોને ભારે નુકસાન થતાં, ખેડૂતો પૂરેપૂરું વળતર મળે, તેવી માંગ સરકાર પાસે, કરી રહ્યા છે. બે બે વાર, ખેતી મા...

અમદાવાદ થી નવસારી જતી Power grid Corporation of India, પાવરગ્રીડ લાઈન નું કામ ચાલતા, ખેડૂતોને ખૂબ જ ભારે નુકસાની વેઠવાનો, વારો આવ્યો છે. જુના દાદાપોર ગામના ખેડૂતોને, તાત્કાલિક સ્થળ ઉપર જ, નોટિસ પાઠવવામાં આવી. કોઈપણ જાતની નોટિસ આપ્યા વિના જ, અમારી તૈયાર કરેલ, ઉભા પાકની ખેતી ઉપર, ટેકટર ફેરવી દેવામાં આવ્યા, તેવા ગંભીર આક્ષેપ પણ ખેડૂતો દ્વારા, કરવામાં આવ્યા..બે વાર, ખેડૂતોના ઉભા પાકને, રેલમાં ખૂબ જ નુકસાન થયું હતું. જ્યારે, હાલમાં તૈયાર થઈ ગયેલ, ઉભા પાકને, જીઈબી દ્વારા, હાઈ ટેન્શન ટાવર નાખતા, ખેડૂતોને ભારે નુકસાન થતાં, ખેડૂતો પૂરેપૂરું વળતર મળે, તેવી માંગ સરકાર પાસે, કરી રહ્યા છે. બે બે વાર, ખેતી માં રેલ આવવાથી, ખેડૂતો પાયમાલ થઈ ગયા હતા. જેમાં, હાલમાં તૈયાર થયેલ પાકમાં, જીઈબી દ્વારા, હાઈ ટેન્શન ટાવરની કામગીરી દ્વારા, ખેતરમાં, જ્યાં અને ત્યાં, ટ્રેક્ટર, મજૂરો દ્વારા, ખૂબ જ નુકસાન થતા, ખેડૂતો રોસે ભરાયા હતા.. અને, મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે અમે, વ્યાજે રૂપિયા લાવી ખેતી કરીએ છીએ જેને લઇને સરકાર અમને પૂરેપૂરું વળતર આપે તેવી માગણી કરી હતી. અત્રે ઉલ્લેખની છે કે, આ બાબતે, સ્થળ ઉપર હાજર જીઈબીના અધિકારીઓને પૂછપરછ કરતા તેમણે , જણાવ્યું હતું કે, ખેડૂતોને જે પણ કંઈ નુકસાન થયું છે, તે નુકસાનીનું સર્વે કરી, તેમને વળતર ચૂકવવામાં આવશે.

Read More