અર્પણ ફાઉન્ડેશનના દ્વારા દંતેશ્વર ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર રચિત બંધારણની રચનાના 75 મા વર્ષની ઉજવણી


By News Update


ભારતીય બંધારણના ઘડવૈયા, ડોક્ટર, બાબા સાહેબ આંબેડકર, રચિત બંધારણની રચનાના, પંચોતેર મા વર્ષની ઉજવણી નિમિત્તે, અર્પણ ફાઉન્ડેશનના ઉપક્રમે, દંતેશ્વર ખાતે, બંધારણ દિવસ, 26મી નવેમ્બરની, અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. રશ્મીબેન મકવાણા દ્વારા, બંધારણની પ્રસ્તાવનાના, સામુહિક વાંચન સાથે, કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વડોદરા શહેરના પૂર્વ મેયર અને, રાષ્ટ્રીય સમણ સંત, રતિલાલ દેસાઈના હસ્તે, ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની તસવીર અને, દેશના પવિત્ર ગ્રંથ, બંધારણની પ્રત પર, પુષ્પ માળા અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે, રાષ્ટ્રીય સમણ સંત, રતિલાલ દેસાઈએ‌‌, ભારતીય બંધારણ અને, નાગ...

ભારતીય બંધારણના ઘડવૈયા, ડોક્ટર, બાબા સાહેબ આંબેડકર, રચિત બંધારણની રચનાના, પંચોતેર મા વર્ષની ઉજવણી નિમિત્તે, અર્પણ ફાઉન્ડેશનના ઉપક્રમે, દંતેશ્વર ખાતે, બંધારણ દિવસ, 26મી નવેમ્બરની, અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. રશ્મીબેન મકવાણા દ્વારા, બંધારણની પ્રસ્તાવનાના, સામુહિક વાંચન સાથે, કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વડોદરા શહેરના પૂર્વ મેયર અને, રાષ્ટ્રીય સમણ સંત, રતિલાલ દેસાઈના હસ્તે, ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની તસવીર અને, દેશના પવિત્ર ગ્રંથ, બંધારણની પ્રત પર, પુષ્પ માળા અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે, રાષ્ટ્રીય સમણ સંત, રતિલાલ દેસાઈએ‌‌, ભારતીય બંધારણ અને, નાગરિકોના મૂળભૂત અધિકારો વિશે, જણાવ્યું કે, ભારતનું બંધારણ, વિશ્વનું મહાન બંધારણ છે, બંધારણે, દેશના નાગરિકોને, હક અને, મૂળ ભૂત અધિકારો આપ્યા છે. બંધારણે, નાગરિકોને, માન, સન્માનથી જીવવાનો અધિકાર આપ્યો છે. ભારતીય બંધારણે, દેશના દરેક નાગરિકને, સમતા  સ્વતંત્રતા  શોષણની વિરૂદ્ધ અધિકાર,  ધર્મ ની, સ્વતંત્રતાનો અધિકાર  તેમજ,  સંસ્કૃતિ, શિક્ષણ સંબંધી અધિકાર અને, બંધારણીય ઇલાજ સહિત, કુલ છ મૂળ ભૂત અધિકારો આપ્યા છે. અર્પણ ફાઉન્ડેશનના અધ્યક્ષ, ચીમનભાઈ મકવાણા દ્વારા, કાર્યક્રમ માં, મોટી સંખ્યામાં ઉપસ્થિત, બંધારણ પ્રેમી નાગરિકો અને, મહાનુભાવોને, આવકારવામાં આવ્યા હતા.  

Read More