પાટણ જિલ્લાના, રાધનપુર ખાતે આવેલ, સેવા સદન ની કચેરીએ, શ્રીજી નગરના રહીશો, છેલ્લા સાત વર્ષથી, નગરપાલિકા દ્વારા, પીવાનું પાણી ના આપવા ને લઈને, રાધનપુર નાયબ કલેક્ટરશ્રી ને, આવેદનપત્ર આપી, પ્રતિક ઘરણા ઉપર બેઠા. નગરપાલિકા દ્વારા, છેલ્લા સાત વર્ષથી, શ્રીજી નગરના રહીશો ને, પાણી આપવામાં ના આવતું હોય, ત્યારે વારંવાર, નગરપાલિકા સમક્ષ, રજૂઆતો કરવા છતાં, કોઈપણ જાતની લોકોની ચિંતા કર્યા વગર, ઘોર નિંદ્રામાં ઊંઘી રહેલ નગરપાલિકા, પીવાનું પાણી ન આપતી હોય, તેને લઈને આજરોજ, શ્રીજી નગરના રહીશો, રાધનપુર ખાતે આવેલ, સેવા સદન કચેરી ખાતે પહોંચ્યા હતા. અને આવેદનપત્ર આપી, પ્રતિક ઘરણા ઉપર બેઠા હ...
પાટણ જિલ્લાના, રાધનપુર ખાતે આવેલ, સેવા સદન ની કચેરીએ, શ્રીજી નગરના રહીશો, છેલ્લા સાત વર્ષથી, નગરપાલિકા દ્વારા, પીવાનું પાણી ના આપવા ને લઈને, રાધનપુર નાયબ કલેક્ટરશ્રી ને, આવેદનપત્ર આપી, પ્રતિક ઘરણા ઉપર બેઠા. નગરપાલિકા દ્વારા, છેલ્લા સાત વર્ષથી, શ્રીજી નગરના રહીશો ને, પાણી આપવામાં ના આવતું હોય, ત્યારે વારંવાર, નગરપાલિકા સમક્ષ, રજૂઆતો કરવા છતાં, કોઈપણ જાતની લોકોની ચિંતા કર્યા વગર, ઘોર નિંદ્રામાં ઊંઘી રહેલ નગરપાલિકા, પીવાનું પાણી ન આપતી હોય, તેને લઈને આજરોજ, શ્રીજી નગરના રહીશો, રાધનપુર ખાતે આવેલ, સેવા સદન કચેરી ખાતે પહોંચ્યા હતા. અને આવેદનપત્ર આપી, પ્રતિક ઘરણા ઉપર બેઠા હતા. રાધનપુર ખાતે, સરકાર શ્રી ના ખોટા દાવા સાબિત થઈ રહ્યા છે. જળશે નળ યોજના ની, વાતો કરતી સરકાર, લોકોને સાત સાત વર્ષથી પીવાનું પાણી આપવામાં નિષ્ફ્ળ ગઈ છે. ન છૂટકે ગાંધી ચિધિયા માર્ગે લોકોને .આંદોલન કરવાની ફરજ પડી છે. નગરપાલિકાની બેદરકારીના કારણે, લોકો પાણી વગર, રોજે રોજ, મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે. શ્રીજી નગરના રહીશો, આંદોલનની અંદર, રાધનપુર મહિલા શહર કોંગ્રેસ પ્રમુખ, જ્યોતિબેન જોશી એ પણ સમર્થન આપ્યું હતું. અને, લોકોને પીવાનું પાણી મળી રહે તેના માટે, લોકોની સાથે રહી, લડત કરવાની ખાતરી આપી હતી. અને, નગરપાલિકા પાણી આપે, તેવી માગણી પણ કરી હતી.