પાટણ જિલ્લાના, સાંતલપુર તાલુકાના, પીપરાળા ગામ ખાતે થી, વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા, સામાજિક સમરસતા યાત્રા કાઢવામાં આવી. આ પ્રસંગે, ક્રાંતિકારી સંત શ્રી, નિજાનંદ સ્વામી અને, ભગવાનદાસ બાપુ 2082, પરગણા વાલ્મિકી સમાજ, ગુરૂ ગાદી આખજ અને, લાભુશંકર, વિશ્વ હિન્દુ પરિષદ ના કર્ણાવતી ક્ષેત્રના સામાજીક સમરસતા પ્રમુખ, રસેશ ભાઈ રાવલ, ઉત્તર ગુજરાત પ્રાંત સમરસતા પ્રમુખ, પ્રવિણ ભાઈ ભટ્ટ, રાધનપુર જીલ્લા ના અધ્યક્ષ, લક્ષ્મણ ભાઈ આહીર તથા, વિશ્વ હિન્દુ પરિષદ ના સૌ કાર્યકર્તા આજરોજ, સાંતલપુર તાલુકાના, પીપરાળા થી શરૂ થયેલ, સામાજીક સમરસતા યાત્રા, ચાર જિલ્લાઓમાં, સામાજિક સમરસતા નો સંદેશ પાઠ...
પાટણ જિલ્લાના, સાંતલપુર તાલુકાના, પીપરાળા ગામ ખાતે થી, વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા, સામાજિક સમરસતા યાત્રા કાઢવામાં આવી. આ પ્રસંગે, ક્રાંતિકારી સંત શ્રી, નિજાનંદ સ્વામી અને, ભગવાનદાસ બાપુ 2082, પરગણા વાલ્મિકી સમાજ, ગુરૂ ગાદી આખજ અને, લાભુશંકર, વિશ્વ હિન્દુ પરિષદ ના કર્ણાવતી ક્ષેત્રના સામાજીક સમરસતા પ્રમુખ, રસેશ ભાઈ રાવલ, ઉત્તર ગુજરાત પ્રાંત સમરસતા પ્રમુખ, પ્રવિણ ભાઈ ભટ્ટ, રાધનપુર જીલ્લા ના અધ્યક્ષ, લક્ષ્મણ ભાઈ આહીર તથા, વિશ્વ હિન્દુ પરિષદ ના સૌ કાર્યકર્તા આજરોજ, સાંતલપુર તાલુકાના, પીપરાળા થી શરૂ થયેલ, સામાજીક સમરસતા યાત્રા, ચાર જિલ્લાઓમાં, સામાજિક સમરસતા નો સંદેશ પાઠવશે. મેહસાણા જિલ્લામાં, નંદાસણ ખાતે, પુરી થશે. ચાર જિલ્લાના, 70 ગામોમાં, સામાજિક સમરસતા યાત્રા પહોંચશે અને, માજિક સમરસતા નો સંદેશ પાઠવશે. 15-12-2024 ને રવિવારે શરૂ થયેલી, સામાજિક સમરસતા યાત્રા, 21-12-2024 ને, શનિવારે નંદાસણ ખાતે પુરી થશે.