14 વર્ષ થી નર્મદા કેનાલ બનાવવા જમીન સંપાદન થયેલ ખેડૂતો ને વળતર ના મળતા આવેદનપત્ર


By News Update


પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ, નર્મદા નિગમની કચેરી ખાતે, જમીન સંપાદન વિભાગ ખાતે, બનાસકાંઠાના, થરાદ વાવ અને, સોઈગામ તાલુકાના, 100 ગામના 3500 જેવા ખેડૂતોની, 14 વર્ષ પહેલા, નર્મદા નિગમની કેનાલ પસાર થતાં, જમીન સંપાદન કરવામાં આવી હતી. પરંતુ, આજ દિન સુધી વળતર ન ચૂકવવાતા, ખેડૂતો દ્વારા, રાધનપુર નર્મદા નિગમની કચેરી ખાતે, જમીન સંપાદન વિભાગ ખાતે, આવેદનપત્ર આપી, ભૂખ હડતાલ ઉપર બેઠા. 2011 માં જમીન સંપાદન થયેલી હોય, આજ દિન સુધી, ખેડૂતોને વળતર ન મળતા, ખેડૂતોમાં રોષ જોવા મળ્યો.  તાત્કાલિક ધોરણે વળતર આપવાની માંગણી સાથે, ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. નર્મદા નિગમના અધિકારીએ જણાવ્યું કે, ટૂંક સમયમાં...

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ, નર્મદા નિગમની કચેરી ખાતે, જમીન સંપાદન વિભાગ ખાતે, બનાસકાંઠાના, થરાદ વાવ અને, સોઈગામ તાલુકાના, 100 ગામના 3500 જેવા ખેડૂતોની, 14 વર્ષ પહેલા, નર્મદા નિગમની કેનાલ પસાર થતાં, જમીન સંપાદન કરવામાં આવી હતી. પરંતુ, આજ દિન સુધી વળતર ન ચૂકવવાતા, ખેડૂતો દ્વારા, રાધનપુર નર્મદા નિગમની કચેરી ખાતે, જમીન સંપાદન વિભાગ ખાતે, આવેદનપત્ર આપી, ભૂખ હડતાલ ઉપર બેઠા. 2011 માં જમીન સંપાદન થયેલી હોય, આજ દિન સુધી, ખેડૂતોને વળતર ન મળતા, ખેડૂતોમાં રોષ જોવા મળ્યો.  તાત્કાલિક ધોરણે વળતર આપવાની માંગણી સાથે, ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. નર્મદા નિગમના અધિકારીએ જણાવ્યું કે, ટૂંક સમયમાં, વળતર ચુકવવામાં આવશે.

Read More