કરજણ બાર એસોસિએશન ની ચૂંટણીમાં પ્રમુખ પદે મિનેષ એડવોકેટ સહિત હોદ્દેદારો ચૂંટાયા


By News Update


કરજણ જૂના બજાર ખાતે આવેલ, કરજણ સિવિલ કોર્ટ સંકુલમાં, કરજણ વકીલ મંડળની, સને ૨૦૨૪ - ૨૫ ની ચૂંટણી યોજાય  હતી. જેમાં, વકીલ મંડળના કુલ, 69 મતદારોએ, મતદાન કર્યું હતું. જેમાં, પ્રમુખ તરીકે, સામાજીક કાર્યકર, મૂળ નિવાસી, એકતા મંચ ના અધ્યક્ષ, એડવોકેટ, મિનેષ પરમાર વિજેતા જાહેર થયા હતા. અને, ઉપ પ્રમુખ પદે, રોનક પટેલ, સેક્રેટરી પદે, નટુભાઈ પરમાર અને, કમિટી સભ્યો માં, અરવિંદ ભાઈ વસાવા, કનુભાઈ વસાવા, હર્ષદભાઈ પટેલ, મલેક ઇમરાન ભાઈ દિલાવર, સમીર સિંધી ચૂંટાયા હતા. સમગ્ર ચૂંટણીની કામગીરી ચૂંટણી કમિશનર શ્રી, હર્ષદ ચાવડા તથા, મદદનીસ કમિશનર, અરવિંદ ભાઈ પરમારે કામગીરી નિભાવી હતી. 

...

કરજણ જૂના બજાર ખાતે આવેલ, કરજણ સિવિલ કોર્ટ સંકુલમાં, કરજણ વકીલ મંડળની, સને ૨૦૨૪ - ૨૫ ની ચૂંટણી યોજાય  હતી. જેમાં, વકીલ મંડળના કુલ, 69 મતદારોએ, મતદાન કર્યું હતું. જેમાં, પ્રમુખ તરીકે, સામાજીક કાર્યકર, મૂળ નિવાસી, એકતા મંચ ના અધ્યક્ષ, એડવોકેટ, મિનેષ પરમાર વિજેતા જાહેર થયા હતા. અને, ઉપ પ્રમુખ પદે, રોનક પટેલ, સેક્રેટરી પદે, નટુભાઈ પરમાર અને, કમિટી સભ્યો માં, અરવિંદ ભાઈ વસાવા, કનુભાઈ વસાવા, હર્ષદભાઈ પટેલ, મલેક ઇમરાન ભાઈ દિલાવર, સમીર સિંધી ચૂંટાયા હતા. સમગ્ર ચૂંટણીની કામગીરી ચૂંટણી કમિશનર શ્રી, હર્ષદ ચાવડા તથા, મદદનીસ કમિશનર, અરવિંદ ભાઈ પરમારે કામગીરી નિભાવી હતી. 

Read More