શ્રી તૃતીય પીઠ પ્રન્યાસ શ્રી દ્વારકાધીશ મંદિર કાંકરોલી ખાતે ત્રી દિવસીય છપ્પન ભોગ મહા મહોત્સવ


By News Update


તૃતીય પીઠાધીશ્વર, કાંકરોલી નરેશ, પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી, ડૉક્ટર વાગીશકુમારજી મહારાજશ્રી ની,  આજ્ઞા અનુસાર અને, ઉપસ્થિતિ મા, તૃતીય પીઠ કાંકરોલી, યુવરાજ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી, વેદાંતકુમારજી  મહોદયશ્રી, તૃતીય પીઠ, કાંકરોલી યુવરાજ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી, સિદ્ધાંતકુમારજી ની. ઉપસ્થિતિ માં,  શ્રી તૃતીય પીઠ, પ્રન્યાસ કાંકરોલી ખાતે, શ્રી દ્વારકાધીશ પ્રભુ ના, ત્રી દિવસીય, છપ્પન ભોગ મહા મહોત્સવ ના ઉપલક્ષ માં આજે, છપ્પન ભોગ દર્શન નો, દેશ પરદેશ ના વૈષ્ણવોએ, અલોકિક લ્હાવો લીધો.

...

તૃતીય પીઠાધીશ્વર, કાંકરોલી નરેશ, પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી, ડૉક્ટર વાગીશકુમારજી મહારાજશ્રી ની,  આજ્ઞા અનુસાર અને, ઉપસ્થિતિ મા, તૃતીય પીઠ કાંકરોલી, યુવરાજ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી, વેદાંતકુમારજી  મહોદયશ્રી, તૃતીય પીઠ, કાંકરોલી યુવરાજ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી, સિદ્ધાંતકુમારજી ની. ઉપસ્થિતિ માં,  શ્રી તૃતીય પીઠ, પ્રન્યાસ કાંકરોલી ખાતે, શ્રી દ્વારકાધીશ પ્રભુ ના, ત્રી દિવસીય, છપ્પન ભોગ મહા મહોત્સવ ના ઉપલક્ષ માં આજે, છપ્પન ભોગ દર્શન નો, દેશ પરદેશ ના વૈષ્ણવોએ, અલોકિક લ્હાવો લીધો.

Read More