સાંસદ મનસુખ વસાવાએ ઝઘડિયા ના નવા બનેલ પ્રમુખ મુદ્દે નારાજગી વ્યક્ત કરી


By News Update


સાંસદ મનસુખ વસાવા એ, ઝઘડિયા ના નવા બનેલ પ્રમુખ, મુદ્દે નારાજગી વ્યક્ત કરી હતી. સાંસદે કહ્યું,  ઝઘડિયા ના ધારાસભ્ય, રિતેશ વસાવા અને, પ્રકાશ દેસાઈ નું આ કારસ્તાન છે. સંદીપ પટેલ પર, એટ્રોસિટી એક્ટ નો ગુન્હો પણ નોંધાયો છે. આદિવાસીઓ ની સાથે, કેવી રીતે ન્યાય થશે તેવું મનસુખ વસાવા એ જણાવ્યું. પ્રદેશ ભાજપ, ભલે ઝઘડિયાના પ્રમુખ ને, બદલે કે ના બદલે, મે મારી રજુઆત પ્રદેશ સુધી પહોંચાડી દીધી છે. મનસુખ વસાવા છે, ત્યાં સુધી, ઝઘડિયા તાલુકા માં, સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં, ભાજપ નોજ ભગવો લેહરાશે. ઝઘડિયા તાલુકા ભાજપના પ્રમુખ તરીકે, પટેલ, ક્ષત્રિય, કે વસાવા સમાજ દાવેદાર છે. આ સંદીપ પટેલ પોતે, પ...

સાંસદ મનસુખ વસાવા એ, ઝઘડિયા ના નવા બનેલ પ્રમુખ, મુદ્દે નારાજગી વ્યક્ત કરી હતી. સાંસદે કહ્યું,  ઝઘડિયા ના ધારાસભ્ય, રિતેશ વસાવા અને, પ્રકાશ દેસાઈ નું આ કારસ્તાન છે. સંદીપ પટેલ પર, એટ્રોસિટી એક્ટ નો ગુન્હો પણ નોંધાયો છે. આદિવાસીઓ ની સાથે, કેવી રીતે ન્યાય થશે તેવું મનસુખ વસાવા એ જણાવ્યું. પ્રદેશ ભાજપ, ભલે ઝઘડિયાના પ્રમુખ ને, બદલે કે ના બદલે, મે મારી રજુઆત પ્રદેશ સુધી પહોંચાડી દીધી છે. મનસુખ વસાવા છે, ત્યાં સુધી, ઝઘડિયા તાલુકા માં, સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી માં, ભાજપ નોજ ભગવો લેહરાશે. ઝઘડિયા તાલુકા ભાજપના પ્રમુખ તરીકે, પટેલ, ક્ષત્રિય, કે વસાવા સમાજ દાવેદાર છે. આ સંદીપ પટેલ પોતે, પટેલ નથી, અન્ય જ્ઞાતિ માંથી આવે છે. મનસુખ વાસવાએ નિવેદન આપતા તેમની નારાજગી વ્યક્ત કરી. 

Read More