પાટણ જિલ્લાના, રાધનપુર ખાતે, સરકારશ્રીની યોજના અનુસાર, આદિવાસી સમાજના લોકોને, સામાજિક કામોની અંદર ઉપયોગી આવે, તે હેતુસર રાધનપુર નગરપાલિકા દ્વારા, આદિવાસી ભવન કોમ્યુનિટી હોલ બનાવવા માટે, આજ રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે, મોટી સંખ્યામાં, ત્રણ તાલુકાના આદિવાસી, ભીલ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો રાધનપુર ના વિકાસ ની અંદર, સહભાગી બની, વિકાસ ની વેગ પકડાવતા, જાગૃત ધારાસભ્ય, લવિંગજી સોલંકી અને, જિલ્લા પંચાયતના, ન્યાય સમિતિના ચેરમેન, બાબુલાલ ઇશ્વરભાઇ, કરસનભાઈ ફોજી, અજયભાઈ રાણા, નગરસેવક, પ્રવીણભાઈ રાણા, ડાયાજી ઉકાજી, આદિવાસી સમાજના પ્રમુખ, હરજીભાઈ પ્ર...
પાટણ જિલ્લાના, રાધનપુર ખાતે, સરકારશ્રીની યોજના અનુસાર, આદિવાસી સમાજના લોકોને, સામાજિક કામોની અંદર ઉપયોગી આવે, તે હેતુસર રાધનપુર નગરપાલિકા દ્વારા, આદિવાસી ભવન કોમ્યુનિટી હોલ બનાવવા માટે, આજ રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે, મોટી સંખ્યામાં, ત્રણ તાલુકાના આદિવાસી, ભીલ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો રાધનપુર ના વિકાસ ની અંદર, સહભાગી બની, વિકાસ ની વેગ પકડાવતા, જાગૃત ધારાસભ્ય, લવિંગજી સોલંકી અને, જિલ્લા પંચાયતના, ન્યાય સમિતિના ચેરમેન, બાબુલાલ ઇશ્વરભાઇ, કરસનભાઈ ફોજી, અજયભાઈ રાણા, નગરસેવક, પ્રવીણભાઈ રાણા, ડાયાજી ઉકાજી, આદિવાસી સમાજના પ્રમુખ, હરજીભાઈ પ્રભુભાઈ, મનસુખભાઈ, ખુબાજી સહિતના, આદિવાસી ભીલ સમાજના, 42 ગામના લોકો, ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે, સમાજના હિત માટે, આદિવાસી ભવન કોમ્યુનિટી હોલ નું, ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે, સમગ્ર સમાજની અંદર, ખુશીનો માહોલ છવાયો હતો. સાથે સાથે, સરકારશ્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.