કરજણ બજાર સમિતિ ના માધ્યમથી, ચાલુ વર્ષે, કપાસ ની શરૂવાત થયાના સમયે, ભારત સરકાર દ્વારા, સી સી આઈ સેન્ટર ની, કરજણ એપિ એમસી ખાતે, શરૂઆત કરી. ખેડૂતો ના કપાસની ખરીદી શરૂ કરવામાં આવતા, ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ત્યારે, કરજણ એપિ એમસી ના માધ્યમથી, સી સી આઈ દ્વારા, આજ દિન સુધી, 34 હજાર ક્વિન્ટલ કપાસની ખરીદી કરવામાં આવી છે. બીજી તરફ, કપાસ લઈ ને આવતા ખેડૂતો માટે, કરજણ એપીએમસી દ્વારા, ચા.નાસ્તાની સગવડ પણ કરવામાં આવી રહી છે. તેમજ, એપી એમસી ના ચેરમેન, જયદીપસિંહ ચવહાન, ખડે પગે રહી, કપાસ ની ખરીદી બાબતે, ખેડૂતો ને કોઈ મુશ્કેલી ના પડે, તેની સતત દેખરેખ રાખી રહ્યા છે.
...કરજણ બજાર સમિતિ ના માધ્યમથી, ચાલુ વર્ષે, કપાસ ની શરૂવાત થયાના સમયે, ભારત સરકાર દ્વારા, સી સી આઈ સેન્ટર ની, કરજણ એપિ એમસી ખાતે, શરૂઆત કરી. ખેડૂતો ના કપાસની ખરીદી શરૂ કરવામાં આવતા, ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ત્યારે, કરજણ એપિ એમસી ના માધ્યમથી, સી સી આઈ દ્વારા, આજ દિન સુધી, 34 હજાર ક્વિન્ટલ કપાસની ખરીદી કરવામાં આવી છે. બીજી તરફ, કપાસ લઈ ને આવતા ખેડૂતો માટે, કરજણ એપીએમસી દ્વારા, ચા.નાસ્તાની સગવડ પણ કરવામાં આવી રહી છે. તેમજ, એપી એમસી ના ચેરમેન, જયદીપસિંહ ચવહાન, ખડે પગે રહી, કપાસ ની ખરીદી બાબતે, ખેડૂતો ને કોઈ મુશ્કેલી ના પડે, તેની સતત દેખરેખ રાખી રહ્યા છે.