વારસિયા ખાતે બહેરાણા સાહેબની ભવ્ય શોભાયાત્રા નીકળી


By News Update


વડોદરા શહેરના વારસિયા ખાતે, ભગવાન ઝુલેલાલ મંદિરથી, સિંધુ સાગર સુધી, બહેરાણા સાહેબ ની જ્યોત સાહેબ અને, ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.
સોનુ મહારાજ દ્વારા, વારસિયા ખાતે નીકળેલ ભવ્ય શોભાયાત્રા સાંજે 7 વાગે નીકળી અને, રાત્રે 9 કલાકે, પ્રેમ પ્રકાશ ધર્મ તીર્થ થઈને, સિંધુ સાગર પહોંચી હતી. જેમાં સિંધી સમાજના લોકો, મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

...

વડોદરા શહેરના વારસિયા ખાતે, ભગવાન ઝુલેલાલ મંદિરથી, સિંધુ સાગર સુધી, બહેરાણા સાહેબ ની જ્યોત સાહેબ અને, ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.
સોનુ મહારાજ દ્વારા, વારસિયા ખાતે નીકળેલ ભવ્ય શોભાયાત્રા સાંજે 7 વાગે નીકળી અને, રાત્રે 9 કલાકે, પ્રેમ પ્રકાશ ધર્મ તીર્થ થઈને, સિંધુ સાગર પહોંચી હતી. જેમાં સિંધી સમાજના લોકો, મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Read More