પાટણ જિલ્લાના રાધનપુર ખાતે, કોંગ્રેસ ની મીટીંગ યોજાઈ, જેમાં, પૂર્વ વડાપ્રધાન, ડોક્ટર, મનમોહન સિંહ ને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી અને, આવનારી રાધનપુર નગરપાલિકા ની ચુંટણી જીતવા માટે, રણનીતિ તૈયાર કરવામાં આવી. આ પ્રસંગે, રાધનપુર વિધાનસભાના, પૂર્વ ધારાસભ્ય, રઘુભાઈ દેસાઈ, ઓલ ઈન્ડિયા કોંગ્રેસ માંથી, સુભાશ્રુ બેન યાદવ, નોર્થ પ્રભારી, ગીતાબેન, પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, ગેમરભાઈ દેસાઈ, નાઝીર ભાઈ, સાંતલપુર તાલુકા પંચાયત ના પ્રમુખ, કંકુબેન લાલાભાઇ પરમાર, પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ, જયાબેન સોની, રાધનપુર શેહર મહિલા કોંગ્રેસ પ્રમુખ, જ્યોતિ બેન જોષી, રાધનપુર ...
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે, કોંગ્રેસ ની મીટીંગ યોજાઈ, જેમાં, પૂર્વ વડાપ્રધાન, ડોક્ટર, મનમોહન સિંહ ને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી અને, આવનારી રાધનપુર નગરપાલિકા ની ચુંટણી જીતવા માટે, રણનીતિ તૈયાર કરવામાં આવી. આ પ્રસંગે, રાધનપુર વિધાનસભાના, પૂર્વ ધારાસભ્ય, રઘુભાઈ દેસાઈ, ઓલ ઈન્ડિયા કોંગ્રેસ માંથી, સુભાશ્રુ બેન યાદવ, નોર્થ પ્રભારી, ગીતાબેન, પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, ગેમરભાઈ દેસાઈ, નાઝીર ભાઈ, સાંતલપુર તાલુકા પંચાયત ના પ્રમુખ, કંકુબેન લાલાભાઇ પરમાર, પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ, જયાબેન સોની, રાધનપુર શેહર મહિલા કોંગ્રેસ પ્રમુખ, જ્યોતિ બેન જોષી, રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ, ડૉક્ટર, વિષ્ણુ ઝુલા, કાનજીભાઈ પરમાર, શંકરજી ઠાકોર, વર્ધી દાન ગઢવી, વિનોદ ઠાકોર, ગણેશજી ઠાકોર, અને, અન્ય મહાનુભાવો ની ઉપસ્થિતિ માં આવનાર, રાધનપુર નગરપાલિકા ચુંટણી જીતવા માટે, રણનીતિ તૈયાર કરવામાં આવી. તો અલગ અલગ વક્તાઓ દ્વારા, રાધનપુર નગરપાલિકા ની ચુંટણી જીતવા માટે, માર્ગદર્શન આપવામાં આવ્યું. નગર પાલિકા ની ચુંટણી લડવા માગતા ઉમેદવારો, તૈયારી કરવા માટે, માર્ગદર્શન આપવામાં આવ્યું. 28 ઉમેદવાર, સાત વોર્ડ માંથી તૈયાર કરી, નગરપાલિકા જીતવાની તૈયારી કરવામાં આવેલ.