રાધનપુર ના કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ રાધનપુર જિલ્લો ના બનાવવા બદલ લગાવ્યા આક્ષેપ


By News Update


પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આજ રોજ, રાધનપુર વિધાનસભાના, પૂર્વ ધારાસભ્ય અને, કોંગ્રેસ નેતાએ, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉપર, રાધનપુર જિલ્લો ના બનાવી, સેવાળા નો જિલ્લો, બનાવવા બદલ લગાવ્યા આક્ષેપ. રાધનપુરની જનતા સાથે કર્યો અન્યાય, તેવા લગાવ્યા આક્ષેપ.  રાધનપુર જિલ્લો બનાવવો જોઈએ. રાધનપુર ની અંદર તમામ જાતની સુવિધાઓ હોય. જિલ્લા ને લાયક રાધનપુર હોય. પરંતુ જિલ્લો ન બનાવતા. લગાવ્યા આક્ષેપ

...

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આજ રોજ, રાધનપુર વિધાનસભાના, પૂર્વ ધારાસભ્ય અને, કોંગ્રેસ નેતાએ, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉપર, રાધનપુર જિલ્લો ના બનાવી, સેવાળા નો જિલ્લો, બનાવવા બદલ લગાવ્યા આક્ષેપ. રાધનપુરની જનતા સાથે કર્યો અન્યાય, તેવા લગાવ્યા આક્ષેપ.  રાધનપુર જિલ્લો બનાવવો જોઈએ. રાધનપુર ની અંદર તમામ જાતની સુવિધાઓ હોય. જિલ્લા ને લાયક રાધનપુર હોય. પરંતુ જિલ્લો ન બનાવતા. લગાવ્યા આક્ષેપ

Read More