પાટણ જિલ્લાના, રાધનપુર ખાતે આવેલ, રાધવજી હોટલ અને, પાર્ટી પ્લોટ ખાતે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને, બનાસ ડેરી ના ચેરમેન, શંકરભાઈ ચૌધરી ની ઉપસ્થિતિમાં, બનાસ બેંક ના નવનિયુક્ત ચેરમેન, ડાયાભાઈ પીલાયાતર અને, વાઇસ ચેરમેન, કેશૂભા પરમાર નો, સત્કાર સમારંભ યોજાયો. 7 જાન્યુઆરી 2025 મંગળવારે, રાધનપુર ખાતે, આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, સાથે, આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય, લવિંગજી સોલંકી, વાવના ધારાસભ્ય, સ્વરૂપજી ઠાકોર, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ, દશરથજી ઠાકોર, બનાસકાંઠાના ભાજપ પ્રમુખ, કિર્તીસિંહ વાઘેલા, વાવરાણા ગજેન્દ્રસિંહ, પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ, હેતલબે...
પાટણ જિલ્લાના, રાધનપુર ખાતે આવેલ, રાધવજી હોટલ અને, પાર્ટી પ્લોટ ખાતે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને, બનાસ ડેરી ના ચેરમેન, શંકરભાઈ ચૌધરી ની ઉપસ્થિતિમાં, બનાસ બેંક ના નવનિયુક્ત ચેરમેન, ડાયાભાઈ પીલાયાતર અને, વાઇસ ચેરમેન, કેશૂભા પરમાર નો, સત્કાર સમારંભ યોજાયો. 7 જાન્યુઆરી 2025 મંગળવારે, રાધનપુર ખાતે, આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, સાથે, આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય, લવિંગજી સોલંકી, વાવના ધારાસભ્ય, સ્વરૂપજી ઠાકોર, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ, દશરથજી ઠાકોર, બનાસકાંઠાના ભાજપ પ્રમુખ, કિર્તીસિંહ વાઘેલા, વાવરાણા ગજેન્દ્રસિંહ, પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ, હેતલબેન ઠાકોર, પાટણ માર્કેટ યાર્ડના ચેરમેન, સનેહલભાઇ પટેલ, નવકાબેન પ્રજાપતિ, વારાહી માર્કેટ યાર્ડના ચેરમેન, ભેમાભાઈ ચૌધરી, રાધનપુર માર્કેટ યાર્ડના ચેરમેન, ડોક્ટર કનુભાઈ પટેલ, ડોક્ટર દેવજીભાઈ પટેલ, સાહિત્યના મહાનુભાવો ની ઉપસ્થિતિની અંદર, બનાસ બેંકના ચેરમેન, અને વાઇસ ચેરમેન નો, ભવ્ય સત્કાર સમારંભ યોજાયો.