નવયુગ વિદ્યાલય જંબુસરના વિદ્યાર્થીઓની પ્રશંસનીય કામગીરી


By News Update


નવયુગ વિદ્યાલય જંબુસરમાં, વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે, જીવનના પાઠ પણ શીખવાડવામાં આવે છે. તે અંતર્ગત, વિદ્યાર્થીઓએ, મકરસંક્રાંતિ બાદ, જમીન ઉપર પડેલા દોરાથી, પક્ષીઓને નુકસાન ન થાય તે માટે, પોતાના વિસ્તારમાં, પતંગોના દોરા અને, ફાટેલી પતંગો એકત્ર કરી, તેનો નાશ કર્યો હતો. સાથે, આજ રોજ, નવયુગ વિદ્યાલય જંબુસરના મેદાનમાં, પતંગોના દોરા અને, ફાટેલી પતંગો એકત્રિત કરી, સળગાવી તેનો નાશ કરી, પ્રેરણાદાયી કાર્ય કરવા બદલ, શાળાના આચાર્ય, હિતેન્દ્રસિંહ ઠાકોરે, વિદ્યાર્થીઓને, અભિનંદન આપ્યા હતા. 

...

નવયુગ વિદ્યાલય જંબુસરમાં, વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે, જીવનના પાઠ પણ શીખવાડવામાં આવે છે. તે અંતર્ગત, વિદ્યાર્થીઓએ, મકરસંક્રાંતિ બાદ, જમીન ઉપર પડેલા દોરાથી, પક્ષીઓને નુકસાન ન થાય તે માટે, પોતાના વિસ્તારમાં, પતંગોના દોરા અને, ફાટેલી પતંગો એકત્ર કરી, તેનો નાશ કર્યો હતો. સાથે, આજ રોજ, નવયુગ વિદ્યાલય જંબુસરના મેદાનમાં, પતંગોના દોરા અને, ફાટેલી પતંગો એકત્રિત કરી, સળગાવી તેનો નાશ કરી, પ્રેરણાદાયી કાર્ય કરવા બદલ, શાળાના આચાર્ય, હિતેન્દ્રસિંહ ઠાકોરે, વિદ્યાર્થીઓને, અભિનંદન આપ્યા હતા. 

Read More