પાટણ જિલ્લાના, રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને, રાજકારણ ગરમાયું છે ત્યારે, રાધનપુર નગરપાલિકાની ચૂંટણીની, કોંગ્રેસ અને, ભાજપ બંને પક્ષો, પોતાની તૈયારીઓ કરી રહ્યા છે. તેવા સમયે, ત્રીજી પાંખ તરીકે, આમ આદમી પાર્ટી એ પણ, રાધનપુર નગરપાલિકાની ચૂંટણીમાં, 28 ઉમેદવારો ઉતારવા માટે, એલાન કરી દીધું છે. રાધનપુર નગરપાલિકાના, આવતાં સાત બોર્ડની અંદર, આમ આદમી પાર્ટી, પોતાના 28 ઉમેદવારોને ઉતારી, રાધનપુર ને, સારું શાસન આપવાની જાહેરાત કરી છે ત્યારે, રાધનપુર નગરપાલિકાની અંદર, કોંગ્રેસ અને ભાજપ, બંનેની ચિંતામાં, વધારો થયો છે. આમ આદમી પાર્ટી નવા, યુવાન અને, ઈમાનદાર ચહેરાઓ ઉતારી, રાધનપુર નગર...
પાટણ જિલ્લાના, રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને, રાજકારણ ગરમાયું છે ત્યારે, રાધનપુર નગરપાલિકાની ચૂંટણીની, કોંગ્રેસ અને, ભાજપ બંને પક્ષો, પોતાની તૈયારીઓ કરી રહ્યા છે. તેવા સમયે, ત્રીજી પાંખ તરીકે, આમ આદમી પાર્ટી એ પણ, રાધનપુર નગરપાલિકાની ચૂંટણીમાં, 28 ઉમેદવારો ઉતારવા માટે, એલાન કરી દીધું છે. રાધનપુર નગરપાલિકાના, આવતાં સાત બોર્ડની અંદર, આમ આદમી પાર્ટી, પોતાના 28 ઉમેદવારોને ઉતારી, રાધનપુર ને, સારું શાસન આપવાની જાહેરાત કરી છે ત્યારે, રાધનપુર નગરપાલિકાની અંદર, કોંગ્રેસ અને ભાજપ, બંનેની ચિંતામાં, વધારો થયો છે. આમ આદમી પાર્ટી નવા, યુવાન અને, ઈમાનદાર ચહેરાઓ ઉતારી, રાધનપુર નગરપાલિકાની ચૂંટણી લડશે. રાધનપુર ખાતે આવેલ, ગાંધી ચોક ખાતે, સુરભી સિનેબલ સ્ટોર ની બાજુમાં, આમ આદમી પાર્ટી એ, પોતાનું કાર્યલય શરૂ કરી દીધું છે. અને, ટૂંક સમયની અંદર, કલાકોમાં રાધનપુર આમ આદમી પાર્ટી પ્રેસ કોંફ્રેન્સ કરી, પોતાના, 28 ઉમેદવારો સાત વડના, જાહેર કરશે અને, રાધનપુરમાં ત્રિપાંખીય જંગ ખેલાશે. બેની લડાઈમાં, ત્રીજો બાજી મારી જાય, તો નવાઈ નહીં..