આગામી જાન્યુઆરીમાં, પ્રયાગરાજમા મહાકુંભ પર્વ, 2025 યોજાશે જેમાં, આગામી તારીખ 11 જાન્યુઆરીને, શનિવારથી, 7 ફેબ્રુઆરી શુક્રવાર સુધી, સ્વામી ટેઉરામ સત્સંગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. તથા, તારીખ 3 ફેબ્રુઆરી, સ્વામી ટેઉરામ જન્મચોથ થી, 7 ફેબ્રુઆરી એકાદશી સુધી, મહા જન્મોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. આ કાર્યક્રમ દરમ્યાન મહાકુંભ પર્વ, 2025 દરમ્યાન, શનિવારે, સ્વામી ટેઉરામ જન્મદિન નિમિત્તે, તારીખ 13 જાન્યુઆરીને પોષ પૂર્ણિમા નિમિત્તે, પ્રથમ શાહી સ્નાન યોજાશે. તારીખ 14 જાન્યુઆરી મકરસંક્રાંતિ દ્વિતીય શાહી સ્નાન, તારીખ 29 જાન્યુઆરી ને, મૌની અમાવસ્યા નિમિત્તે, તૃતીય શાહી સ્નાન તથ...
આગામી જાન્યુઆરીમાં, પ્રયાગરાજમા મહાકુંભ પર્વ, 2025 યોજાશે જેમાં, આગામી તારીખ 11 જાન્યુઆરીને, શનિવારથી, 7 ફેબ્રુઆરી શુક્રવાર સુધી, સ્વામી ટેઉરામ સત્સંગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. તથા, તારીખ 3 ફેબ્રુઆરી, સ્વામી ટેઉરામ જન્મચોથ થી, 7 ફેબ્રુઆરી એકાદશી સુધી, મહા જન્મોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે. આ કાર્યક્રમ દરમ્યાન મહાકુંભ પર્વ, 2025 દરમ્યાન, શનિવારે, સ્વામી ટેઉરામ જન્મદિન નિમિત્તે, તારીખ 13 જાન્યુઆરીને પોષ પૂર્ણિમા નિમિત્તે, પ્રથમ શાહી સ્નાન યોજાશે. તારીખ 14 જાન્યુઆરી મકરસંક્રાંતિ દ્વિતીય શાહી સ્નાન, તારીખ 29 જાન્યુઆરી ને, મૌની અમાવસ્યા નિમિત્તે, તૃતીય શાહી સ્નાન તથા, તારીખ 3 ફેબ્રુઆરી ને વસંત પંચમી નિમિત્તે, ચોથા શાહી સ્નાનનો કાર્યક્રમ યોજાશે.. સમગ્ર કાર્યક્રમની સેવા, સ્વામી ધર્મદાસ સ્વામી ટેઉરામ ટ્રસ્ટ, પ્રેમપ્રકાશ ધર્મ તિર્થ, વડોદરા દ્વારા, સ્વામી ધર્મપ્રકાશજી મહારાજ, સ્વામી અશોક પ્રકાશજી મહારાજ, સ્વામી રાજ પ્રકાશજી મહારાજ તથા, સ્વામી કિશોર પ્રકાશજી મહારાજના આશિર્વાદથી, કરવામાં આવશે..અહી, વિવિધ શહેરો માંથી સંતો, મહંતો પણ, ખાસ પધારશે અને, વિવિધ ધાર્મિક આયોજનો, તેમના દ્વારા કરવામાં આવશે. સત્સંગ શિબિર મા, અલગ અલગ કાર્યક્રમ કરવા મા આવે છે. શિબિર મા વ્રીન્દાવન થી શ્રી, પુંડરીક મહારાજ ની કથાનો વડોદરા ના શ્રધ્ધાળુઓ ને, કથા ના સૌભાગ્ય પ્રાત થયા, વડોદરા ના.પ્રેમ પ્રકાશ ધર્મ તીર્થ ના મુકેશ સાંઈએ જણાવ્યુ હતુ કે, તારીખ 3 થી 7 ફેબ્રુઆરી સુધી, સંતો ના જન્મ ઉત્સવ ની ધામધૂમ થી ઉજવણી કરવા મા આવશે.
वीडियो और सोशल मीडिया पेज को लाईक | शेयर | सबस्क्राइब करें |
Like Facebook Page: https://www.facebook.com/staradsenselivetv
Subscribe Youtube Channel : https://www.youtube.com/channel/UCjppQXScc7tLnd7U62fyA7w
Review Us on Google: https://g.page/r/CS-DCQ_zEkAdEAg/review
Smart Business Application: https://mybcrd.com/card/4
Linked In : https://www.linkedin.com/in/star-adsense-live-tv-film-production-and-advertising-617318167/
Twitter : https://twitter.com/AdsenseTv
Instagram : https://www.instagram.com/staradsense/?hl=en
Blogger : staradsenselivetv.blogspot.com
स्टार एडसेंस लाईव टीवी डिस्क्लेमर : https://staradsenselivetv.com/
स्टार एडसेंस लाईव टीवी कार्यक्रम में हिस्सा लेनेवाले सभी महेमानो की राय या समाचार में दी या ली गई राय, उनकी व्यक्तिगत राय है, स्टार एडसेंस लाईव टीवी की नहीं | स्टार एडसेंस लाईव टीवी ऑनलाइन डिजिटल प्लेटफार्म पर ही टेलीकास्ट होता है | स्टार एडसेंस लाईव टीवी का मकसद किसीकी छवि धूमिल करना या निंदा करना नहीं, बल्की समाज में जागरूकता फैलाना है | स्टार एडसेंस लाईव टीवी के सभी मनोरंजक और इन्फोर्मटिव प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) भारतीय समाज के कुछ सामाजिक, राजकीय, व्ययवसायिक, शिक्षा, स्वास्थ्य के मुद्दों की / पर जागरूकता बढ़ाने के उदेश्य से बनाया / बनाए जाते है | प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) के माध्यम से पूछे / या लिए गए सवाल, जवाब अथवा अन्य सामग्री का उपयोग किसी भी धर्म, समाज, संस्था, व्यक्तिगत अथवा जाती की भावनाओं को चोट / ठेस या किसीभी प्रकार / किसीका भी अपमान करना या नुकसान पहुँचना नहीं है | स्टार एडसेंस लाईव टीवी मेज़बान कार्यक्रम / समाचार में दर्शाये गए विचारों को मान्यता देनें के लिए बाध्य नहीं है | दर्शको द्वारा लिया गया कोईभी निर्णय / प्रतिक्रिया और / या किसी अन्य कार्यक्रम / समाचार की सामग्री तरह से उनकी / उसकी / अपने स्वयं के विविक और ईच्छा पर आधारित होगी / होगा, और मोबाईल या वेबसाइट, सोशल मीडिया या किसी अन्य माध्यम से स्टार एडसेंस लाईव टीवी के कार्यक्रम या समाचार से उतपन्न होनेवाले किसीभी विषय / मुद्दों की सामग्री के लिए स्टार एडसेंस लाईव टीवी किसीभी प्रकार / तरिके से उत्तरदायी / जवाबदार नहीं होगा |
https://staradsenselivetv.com/
#StarGoLocal #stargolocal #star #staradsense #staradsenselivetv #livetv #video #staradsenselivetv