આમોદ તાલુકાના, નાહિયેર ગામે, ગૌચરની જમીન બાબતમાં, ગામના નકશા માં, સાત બાર અને, આઠ અ માં પણ, કુદરતી પાણી ની, કાંસ હોય અને, બની બેઠેલા, જાગૃત નાગરિક દ્વારા, પાક્કો, આર સી.સી અવરોધ, કુદરતી પાણીનાં વહેણ સામે, અંગત ફાયદા માટે, પોતાના ખર્ચે ઉભો કરેલ છે. અને, સામુહિક ગામના ખેડૂતોએ, વિરુદ્ધ માં અરજી કરેલ, તે સદર્ભ માં અવરોધ, તંત્ર દ્વારા દૂર કરવાનો આદેશ કરેલ છે. અને, કાંસ ની સાફ સફાઈ કરવા પણ, સિંચાઈ વિભાગ નું, હિટાચી મશીન, આમોદ ધારા સભ્ય ની, સામુહિક ખેડૂત નાં હીત માટે, ભલામણ થી, તંત્ર દ્વારા મોકલેલ. નાહિયેર ગામે, આવેલી, સર્વે નંબર 157, 308 તથા 319 ની જમીનમા, ગેરકાયદેસર, માટી ખનન થતું હોય, એવા મીડિયા ...
આમોદ તાલુકાના, નાહિયેર ગામે, ગૌચરની જમીન બાબતમાં, ગામના નકશા માં, સાત બાર અને, આઠ અ માં પણ, કુદરતી પાણી ની, કાંસ હોય અને, બની બેઠેલા, જાગૃત નાગરિક દ્વારા, પાક્કો, આર સી.સી અવરોધ, કુદરતી પાણીનાં વહેણ સામે, અંગત ફાયદા માટે, પોતાના ખર્ચે ઉભો કરેલ છે. અને, સામુહિક ગામના ખેડૂતોએ, વિરુદ્ધ માં અરજી કરેલ, તે સદર્ભ માં અવરોધ, તંત્ર દ્વારા દૂર કરવાનો આદેશ કરેલ છે. અને, કાંસ ની સાફ સફાઈ કરવા પણ, સિંચાઈ વિભાગ નું, હિટાચી મશીન, આમોદ ધારા સભ્ય ની, સામુહિક ખેડૂત નાં હીત માટે, ભલામણ થી, તંત્ર દ્વારા મોકલેલ. નાહિયેર ગામે, આવેલી, સર્વે નંબર 157, 308 તથા 319 ની જમીનમા, ગેરકાયદેસર, માટી ખનન થતું હોય, એવા મીડિયા માં, સમાચાર માં, ધારાસભ્ય, ગામના સરપંચ,.તલાટી તેમજ, ગામની છબી બગાડવાનું ષડયંત્ર કરવા માં આવ્યું હતું. નાહિયેર ગામના, બની બેઠેલા, જાગૃત નાગરિક, હરિરામ સુરેશ પટેલ, અરજી ધ્યાને લઈ, આમોદ મામલતદારે, ટી ડી ઓ ને, ત્વરિત કાર્યવાહી કરી, કોઈ ગેર કાયદેસર, માટી ખનન થતું ના હોય, તેની તેને પુષ્ટિ કરી અને, બની બેઠેલા, જાગૃત નાગરિકને, લેખિતમાં જવાબ આપેલ છે અને, પાણી વહેણ નાં અવરોધ, દૂર કરવા નાં, લેખિત માં, આદેશ કરવા માં આવેલ. ભ્રામક સમાચાર નાં વિરુદ્ધ માં, ભરુચ કલેકટર ને, આવેદન પત્ર આપી ને, આવી સોશિઅલ મીડિયા ચેનલો દ્વારા, કાંસની સાફ સફાઈ સરકારી કામગીરી ચાલતી હોય જેમાં, ખોટા અવરોધ ઊભો કરીને, કોઈપણ જાતના, આધાર પુરાવા અને, યોગ્ય ચકાસણી વગર, સમાચાર પ્રસિદ્ધ કરીને, ખંડણીની મૌખિક માંગણી કરી રહ્યા છે. અને તેમને, આવો અધિકાર નથી.અને જો હોય તો, માહિતી કચેરી માં રજીસ્ટ્રેશન અને, સરકાર દ્વારા, આપવામાં આવેલ મંજૂરી પત્ર વગેરે ની, ઉડી તપાસ થાય અને, બની બેઠેલ લેભાગું પત્રકારો, તપાસમાં નીકળે તો, યોગ્ય કાર્યવાહીની માંગણી કરવામાં આવેલ છે. કલેક્ટરને આપવા આવેલ આવેદનપત્ર થી લે -ભાગું પત્રકારોમાં ફફડાટ ફેલાયો છે.