રોટરી ક્લબ ઓફ ભરૂચ, શંકરા આઈ હોસ્પિટલ (મોગર) ના સૌજન્ય થી નવયુગ વિદ્યાલય જંબુસરમાં 310મો મફ્ત નેત્ર યજ્ઞ યોજયો જેમાં ખૂબ મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ લાભ લીધો હતો.આ કેમ્પ ને સફળ બનાવવામાં શ્રી આશિષભાઈ બારોટ તથા શ્રી ગિરીશભાઈ ગોહિલે ભારે જહેમત ઊઠાવી હતી. ઉલ્લેખનિય બાબત એ છે કે નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર " જનસેવા એ જ પ્રભુ સેવા , માનવસેવા એ જ માધવ સેવા " અંતર્ગત જેઓ રજાના દિવસે રવિવારે પણ નિસ્વાર્થ સેવાઓ કરતા રહેલા છે જે અભિનંદન ને પાત્ર છે.
...રોટરી ક્લબ ઓફ ભરૂચ, શંકરા આઈ હોસ્પિટલ (મોગર) ના સૌજન્ય થી નવયુગ વિદ્યાલય જંબુસરમાં 310મો મફ્ત નેત્ર યજ્ઞ યોજયો જેમાં ખૂબ મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ લાભ લીધો હતો.આ કેમ્પ ને સફળ બનાવવામાં શ્રી આશિષભાઈ બારોટ તથા શ્રી ગિરીશભાઈ ગોહિલે ભારે જહેમત ઊઠાવી હતી. ઉલ્લેખનિય બાબત એ છે કે નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર " જનસેવા એ જ પ્રભુ સેવા , માનવસેવા એ જ માધવ સેવા " અંતર્ગત જેઓ રજાના દિવસે રવિવારે પણ નિસ્વાર્થ સેવાઓ કરતા રહેલા છે જે અભિનંદન ને પાત્ર છે.