પાંજરાપોળ ખાતે 2100 પશુઓને 6500 કિલો શાકભાજી, ફ્રુટ ની મિજબાની


By News Update


કરજણ તાલુકાના મિયાગામ ખાતે, આવેલ પાંજરાપોળ માં, જૈન મુનિ સુરચન્દ્ર વિજયજી ની ઉપજય પ્રદપ્રધાન નિમિત્તે, પાંજરાપોળ ના પશુઓને, શાકભાજી અને ફ્રુટ ની, મેજબાની કરવામાં આવી હતી. જેમાં, સુરત ના ભક્તો દ્વારા, મંત્ર મુક્ત  શાકભાજી, ફ્રુટની રંગોળી કરી, પશુઓને રસથાળ પીરસવામાં આવ્યો હતો. દાતા દ્વારા, અંદાજીત 6500 કિલો જેટલા શાકભાજી, ફ્રુટ અબોલ પશુઓને પીરસવામાં આવ્યા હતા. જેની, પશુઓએ મેજબાની માણી હતી. મનુષ્યની સાથે, પશુઓ પણ શાકભાજી અને ફ્રુટ નો સ્વાદ માણે ના, ઉમદા હેતુ સાથે, પાંજરા પોળ ખાતે, 2100 જેટલા પશુઓ ને, રસથાળ પીરસવામાં આવ્યો હતો. 

...

કરજણ તાલુકાના મિયાગામ ખાતે, આવેલ પાંજરાપોળ માં, જૈન મુનિ સુરચન્દ્ર વિજયજી ની ઉપજય પ્રદપ્રધાન નિમિત્તે, પાંજરાપોળ ના પશુઓને, શાકભાજી અને ફ્રુટ ની, મેજબાની કરવામાં આવી હતી. જેમાં, સુરત ના ભક્તો દ્વારા, મંત્ર મુક્ત  શાકભાજી, ફ્રુટની રંગોળી કરી, પશુઓને રસથાળ પીરસવામાં આવ્યો હતો. દાતા દ્વારા, અંદાજીત 6500 કિલો જેટલા શાકભાજી, ફ્રુટ અબોલ પશુઓને પીરસવામાં આવ્યા હતા. જેની, પશુઓએ મેજબાની માણી હતી. મનુષ્યની સાથે, પશુઓ પણ શાકભાજી અને ફ્રુટ નો સ્વાદ માણે ના, ઉમદા હેતુ સાથે, પાંજરા પોળ ખાતે, 2100 જેટલા પશુઓ ને, રસથાળ પીરસવામાં આવ્યો હતો. 

Read More