જંબુસર તાલુકાના, ઉમરા ગામે, છેલ્લા 25 વર્ષથી, નર્મદા કેનાલમાં પાણી નહી આવતા, ખેડૂતો ને, ખેતીની સિંચાઈ માટે, ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને, વરસાદી પાણીથી ખેતી કરતા, ઉમરા ટેલ માઇનોર કેનાલ તો બનાવેલી હતી. પરંતુ, પાણી આવતું ન હતું. આ બાબતે, ગ્રામજનોએ તરફ થી, વારંવાર રજુઆત કરવામાં આવી હતી. નર્મદા નિગમના અધિકારીઓ ફક્ત, આશ્વાસન આપતા પરંતુ, કોઈ કાર્યવાહી થતી ન હતી. જેથી, આ બાબતે, ગામના સરપંચ એસી મોરચા, ભરૂચ જિલ્લા ઉપપ્રમુખ, જયેશભાઈ કમલેશભાઈ પરમાર તથા, કલ્પેશ ઠાકોર તેમજ, ગામના ખેડૂતો દ્વારા, ધારાસભ્ય, ડી કે સ્વામીને, રજૂઆત કરાઈ હતી. ધારાસભ્ય સરકારમાં રજૂઆત કરાતા, કેનાલના કા...
જંબુસર તાલુકાના, ઉમરા ગામે, છેલ્લા 25 વર્ષથી, નર્મદા કેનાલમાં પાણી નહી આવતા, ખેડૂતો ને, ખેતીની સિંચાઈ માટે, ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને, વરસાદી પાણીથી ખેતી કરતા, ઉમરા ટેલ માઇનોર કેનાલ તો બનાવેલી હતી. પરંતુ, પાણી આવતું ન હતું. આ બાબતે, ગ્રામજનોએ તરફ થી, વારંવાર રજુઆત કરવામાં આવી હતી. નર્મદા નિગમના અધિકારીઓ ફક્ત, આશ્વાસન આપતા પરંતુ, કોઈ કાર્યવાહી થતી ન હતી. જેથી, આ બાબતે, ગામના સરપંચ એસી મોરચા, ભરૂચ જિલ્લા ઉપપ્રમુખ, જયેશભાઈ કમલેશભાઈ પરમાર તથા, કલ્પેશ ઠાકોર તેમજ, ગામના ખેડૂતો દ્વારા, ધારાસભ્ય, ડી કે સ્વામીને, રજૂઆત કરાઈ હતી. ધારાસભ્ય સરકારમાં રજૂઆત કરાતા, કેનાલના કામકાજની મંજૂરી મેળવી, નર્મદા નિગમના અધિકારીઓ સાથે, મીટીંગ યોજી, વહેલી તકે, નહેરમાં પાણી છોડવા માંગ કરાઈ હતી. નર્મદા નિગમના કાર્યપાલક ઇજનેર, બાગુલ રોનકભાઈ પ્રીતમભાઈ રાણા, અન્ય અધિકારીઓએ, અથાક મહેનત કરી, નહેરમાં પાણી લાવવામાં સફળ થયા. નહેરમાં નર્મદા ના નીર આવતા, પુષ્પોથી વધામણા કર્યા અને, 25 વર્ષે નર્મદાના નિર આવતા, મોં મીઠું કરાવી, ખુશી વ્યક્ત કરી, ધારાસભ્ય ડી કે સ્વામી તેમજ, નિગમના અધિકારીઓનો, આભાર માન્યો. જયેશભાઈ ના જણાવ્યા અનુસાર, નહેરમાં પાણી આવતા, ખેડૂતો શિયાળુ પાક, ઘઉં, બાજરી, ચણા, મગ, મઠિયા જેવા, પાક ની ખેતી કરી શકશે. એવી આશા વ્યક્ત કરી હતી.
वीडियो और सोशल मीडिया पेज को लाईक | शेयर | सबस्क्राइब करें |
Like Facebook Page: https://www.facebook.com/staradsenselivetv
Subscribe Youtube Channel : https://www.youtube.com/channel/UCjppQXScc7tLnd7U62fyA7w
Review Us on Google: https://g.page/r/CS-DCQ_zEkAdEAg/review
Smart Business Application: https://mybcrd.com/card/4
Linked In : https://www.linkedin.com/in/star-adsense-live-tv-film-production-and-advertising-617318167/
Twitter : https://twitter.com/AdsenseTv
Instagram : https://www.instagram.com/staradsense/?hl=en
Blogger : staradsenselivetv.blogspot.com
स्टार एडसेंस लाईव टीवी डिस्क्लेमर : https://staradsenselivetv.com/
स्टार एडसेंस लाईव टीवी कार्यक्रम में हिस्सा लेनेवाले सभी महेमानो की राय या समाचार में दी या ली गई राय, उनकी व्यक्तिगत राय है, स्टार एडसेंस लाईव टीवी की नहीं | स्टार एडसेंस लाईव टीवी ऑनलाइन डिजिटल प्लेटफार्म पर ही टेलीकास्ट होता है | स्टार एडसेंस लाईव टीवी का मकसद किसीकी छवि धूमिल करना या निंदा करना नहीं, बल्की समाज में जागरूकता फैलाना है | स्टार एडसेंस लाईव टीवी के सभी मनोरंजक और इन्फोर्मटिव प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) भारतीय समाज के कुछ सामाजिक, राजकीय, व्ययवसायिक, शिक्षा, स्वास्थ्य के मुद्दों की / पर जागरूकता बढ़ाने के उदेश्य से बनाया / बनाए जाते है | प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) के माध्यम से पूछे / या लिए गए सवाल, जवाब अथवा अन्य सामग्री का उपयोग किसी भी धर्म, समाज, संस्था, व्यक्तिगत अथवा जाती की भावनाओं को चोट / ठेस या किसीभी प्रकार / किसीका भी अपमान करना या नुकसान पहुँचना नहीं है | स्टार एडसेंस लाईव टीवी मेज़बान कार्यक्रम / समाचार में दर्शाये गए विचारों को मान्यता देनें के लिए बाध्य नहीं है | दर्शको द्वारा लिया गया कोईभी निर्णय / प्रतिक्रिया और / या किसी अन्य कार्यक्रम / समाचार की सामग्री तरह से उनकी / उसकी / अपने स्वयं के विविक और ईच्छा पर आधारित होगी / होगा, और मोबाईल या वेबसाइट, सोशल मीडिया या किसी अन्य माध्यम से स्टार एडसेंस लाईव टीवी के कार्यक्रम या समाचार से उतपन्न होनेवाले किसीभी विषय / मुद्दों की सामग्री के लिए स्टार एडसेंस लाईव टीवी किसीभी प्रकार / तरिके से उत्तरदायी / जवाबदार नहीं होगा |
https://staradsenselivetv.com/
#StarGoLocal #stargolocal #star #staradsense #staradsenselivetv #livetv #video #staradsenselivetv