અમરાપુરના પ્રેમ પ્રકાશ ધર્મતિર્થના, મુખ્ય ગુરુ અને, મહા મંડલેશ્વર એવા, સત ગુરુ સ્વામી, ભગત પ્રકાશજી આજે, વારસિયા સ્થિત, પ્રેમપ્રકાશ ધર્મતિર્થ ખાતે, પધાર્યા હતા. જ્યાં તેઓના હસ્તે, આરતી તેમજ તેમના દ્વારા, આશીર્વચનનું આયોજન કરવામાં આવ્યું હતું. મુકેશ સાંઇ ના જણાવ્યા મુજબ, સૌ ભક્તોએ, મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી, મહામંડલેશ્વર એવા, સતગુરુ સ્વામી, ભગત પ્રકાશજી સ્વામીના આશીર્વાદ લીધા હતા.
...અમરાપુરના પ્રેમ પ્રકાશ ધર્મતિર્થના, મુખ્ય ગુરુ અને, મહા મંડલેશ્વર એવા, સત ગુરુ સ્વામી, ભગત પ્રકાશજી આજે, વારસિયા સ્થિત, પ્રેમપ્રકાશ ધર્મતિર્થ ખાતે, પધાર્યા હતા. જ્યાં તેઓના હસ્તે, આરતી તેમજ તેમના દ્વારા, આશીર્વચનનું આયોજન કરવામાં આવ્યું હતું. મુકેશ સાંઇ ના જણાવ્યા મુજબ, સૌ ભક્તોએ, મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી, મહામંડલેશ્વર એવા, સતગુરુ સ્વામી, ભગત પ્રકાશજી સ્વામીના આશીર્વાદ લીધા હતા.