જંબુસર ખાતે પંચાલ તથા સુથાર સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતીની ભવ્ય ઉજવણી કરાઈ


By News Update


મહાસુદ તેરસ એટલે, પરમ કૃપાળુ  વિશ્વકર્મા પ્રભુના અવતરણ નો, પવિત્ર દિન. જેની ઠેરઠેર ઉજવણી કરવામાં આવે છે. જંબુસર નગરમાં, સુથાર સમાજ, પંચાલ સમાજ દ્વારા, ભવ્ય ઉજવણી યજ્ઞ, પૂજા વિધિ સહિત, મહાપ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું હતું. મહા સુદ તેરસ એટલે, વિશ્વકર્મા ભગવાનનો પ્રાગટ્ય દિન, પરમ કૃપાળુ વિશ્વકર્મા પ્રભુ, જેવો, સ્થાપત્યકલાના, અજોડ શિલ્પી, સૌંદર્યના સ્વામી, નગર, મહાનગરોના નિર્માતા, સૌમ્યતાના પરમ ઉપાસક, આંખને અભિરામ, પ્રતિકોના સર્જક એવા, વિશ્વકર્મા ભગવાનના પ્રાગટ્ય દિનની, ઠેરઠેર ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત, પ્રતિવર્ષની જેમ, જંબુસર શહેર તથા, તાલુકા ના, પંચાલ,  સુથ...

મહાસુદ તેરસ એટલે, પરમ કૃપાળુ  વિશ્વકર્મા પ્રભુના અવતરણ નો, પવિત્ર દિન. જેની ઠેરઠેર ઉજવણી કરવામાં આવે છે. જંબુસર નગરમાં, સુથાર સમાજ, પંચાલ સમાજ દ્વારા, ભવ્ય ઉજવણી યજ્ઞ, પૂજા વિધિ સહિત, મહાપ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું હતું. મહા સુદ તેરસ એટલે, વિશ્વકર્મા ભગવાનનો પ્રાગટ્ય દિન, પરમ કૃપાળુ વિશ્વકર્મા પ્રભુ, જેવો, સ્થાપત્યકલાના, અજોડ શિલ્પી, સૌંદર્યના સ્વામી, નગર, મહાનગરોના નિર્માતા, સૌમ્યતાના પરમ ઉપાસક, આંખને અભિરામ, પ્રતિકોના સર્જક એવા, વિશ્વકર્મા ભગવાનના પ્રાગટ્ય દિનની, ઠેરઠેર ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત, પ્રતિવર્ષની જેમ, જંબુસર શહેર તથા, તાલુકા ના, પંચાલ,  સુથાર સમાજ દ્વારા, ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પંચાલ સમાજ દ્વારા, વિશ્વકર્મા  મંદિરે તથા, સુથાર સમાજ દ્વારા, કાછિયા પટેલ વાડી ખાતે, ઉજવણી નિમિત્તે, ભગવાનની પૂજા અર્ચના યજ્ઞ પૂજા, વિધિ વિધાન, બ્રાહ્મણોના શસ્ત્ર સાથે, કરવામાં આવી હતી.. જેમાં, અશોકભાઈ મિસ્ત્રી, સ્વપ્નિલ પંચાલ, ગૌરાંગ મિસ્ત્રી, જય કુમાર મિસ્ત્રીએ, પરિવાર સાથે, યજ્ઞ પૂજા વિધિ નો લાભ લીધો હતો. અને, મહા આરતી કરવામાં આવી હતી. જેમાં, મોટી સંખ્યામાં, સમાજ ના અગ્રણીઓ ની ઉપસ્થિતિ  માં  દર્શન, પૂજન, મહાપ્રસાદનો લાભ લીધો હતો.

Read More