ઝાલોદ તાલુકાના 14 ગામોના ખેડૂતોએ, આગામી દિવસોમાં, ખેડૂતો દ્વારા છિનવાઈ ગયેલી જમીનને લઇને, રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં, ઝાલોદ તાલુકાના 14 ગામોના ખેડૂતોએ, 17 જેટલી અનેક રજૂઆતો, જવાબદાર તંત્ર ને કરી હતી. તેમજ, જવાબદાર તંત્ર દ્વારા, સમય મર્યાદા માંગતા, સમય મર્યાદા પુર્ણ થયા બાદ પણ, હજી સુધી, ખેડૂતો ને જવાબ આપવા આવેલ નથી. 14 ગામોના ખેડૂતો, આગેવાનો દ્વારા, ફરી ઝાલોદ મામલતદાર કચેરી ખાતે, આજ રજૂઆત લઇને, આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં, ઝાલોદ તાલુકાના 14 જેટલા, ગામોના ખેડૂતો ની માંગણીઓ, 5 માર્ચ સુધી સ્વિકારવામાં નહીં આવે તો, આત્મ વિલોપન તેમજ, લડી લેવાની ચિમકી ઉચ...
ઝાલોદ તાલુકાના 14 ગામોના ખેડૂતોએ, આગામી દિવસોમાં, ખેડૂતો દ્વારા છિનવાઈ ગયેલી જમીનને લઇને, રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. જેમાં, ઝાલોદ તાલુકાના 14 ગામોના ખેડૂતોએ, 17 જેટલી અનેક રજૂઆતો, જવાબદાર તંત્ર ને કરી હતી. તેમજ, જવાબદાર તંત્ર દ્વારા, સમય મર્યાદા માંગતા, સમય મર્યાદા પુર્ણ થયા બાદ પણ, હજી સુધી, ખેડૂતો ને જવાબ આપવા આવેલ નથી. 14 ગામોના ખેડૂતો, આગેવાનો દ્વારા, ફરી ઝાલોદ મામલતદાર કચેરી ખાતે, આજ રજૂઆત લઇને, આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં, ઝાલોદ તાલુકાના 14 જેટલા, ગામોના ખેડૂતો ની માંગણીઓ, 5 માર્ચ સુધી સ્વિકારવામાં નહીં આવે તો, આત્મ વિલોપન તેમજ, લડી લેવાની ચિમકી ઉચ્ચારવામાં આવી.