ભીમપુરા ગામમાં ભાથીજી મહારાજના સાનિધ્યમાં, મહા આરતી તેમજ, મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું. સમસ્ત ભરૂચ જિલ્લાના રાઠોડ, વસાવા સમાજ એક મંચ પર ભેગા થઈને, સમાજ માં અવરોધ રૂપ પરિબળ, જેવા કે, શિક્ષણ, વ્યસન, અંધ શ્રદ્ધા, બાળ લગ્ન, અને લગ્ન પ્રસંગોમાં, દેખાદેખીમાં ખોટો ખર્ચાઓ ન થાય તેમાટે, સમાજ ના શિક્ષિત આગેવાનો દ્વારા, માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમસ્ત ભીમપુરા ગામ તેમજ, આમોદ તાલુકા આદિવાસી સંગઠન દ્વારા, ભીમપુરા ગામના સરપંચ, દીપસંગ ભાઈ રાઠોડ, નટવર ભાઈ રાઠોડ તેમજ, આમોદ તાલુકાના સમાજના આગેવાનોએ, સમગ્ર કાર્યક્રમનું આયોજન કરેલ હતું. આ કાર્યક્રમમાં, મ...
ભીમપુરા ગામમાં ભાથીજી મહારાજના સાનિધ્યમાં, મહા આરતી તેમજ, મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું. સમસ્ત ભરૂચ જિલ્લાના રાઠોડ, વસાવા સમાજ એક મંચ પર ભેગા થઈને, સમાજ માં અવરોધ રૂપ પરિબળ, જેવા કે, શિક્ષણ, વ્યસન, અંધ શ્રદ્ધા, બાળ લગ્ન, અને લગ્ન પ્રસંગોમાં, દેખાદેખીમાં ખોટો ખર્ચાઓ ન થાય તેમાટે, સમાજ ના શિક્ષિત આગેવાનો દ્વારા, માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમસ્ત ભીમપુરા ગામ તેમજ, આમોદ તાલુકા આદિવાસી સંગઠન દ્વારા, ભીમપુરા ગામના સરપંચ, દીપસંગ ભાઈ રાઠોડ, નટવર ભાઈ રાઠોડ તેમજ, આમોદ તાલુકાના સમાજના આગેવાનોએ, સમગ્ર કાર્યક્રમનું આયોજન કરેલ હતું. આ કાર્યક્રમમાં, મુખ્ય મહેમાન, ધારાસભ્ય દેવ કિશોર સ્વામી સહિત, તાલુકા ના મહંતો તેમજ, ભરૂચ જિલ્લા, રાઠોડ સમાજના પ્રમુખ, મહેશભાઈ રાઠોડ, દક્ષિણ ગુજરાત હળપટી સમાજ ના પ્રમુખ, એડવોકેટ, ભરત ભાઈ રાઠોડ વગેરે, આગેવાનોએ, સમાજના અવરોધરૂપ પરિબળો સદર્ભે, પ્રવચન, માહિતી અને માર્ગદર્શન, ભરૂચ જિલ્લા ભરમાંથી, ઉપસ્થિત લોકોને પૂરું પાડ્યું હતું. ધારાસભ્ય ડી કે સ્વામી એ, જાહેર મંચ પરથી કહ્યું કે, 24કલાક જંબુસર આમોદના, આદિવાસી સમાજ ના સરકારી કામકાજ ને, લગતા પ્રાણ પ્રશ્નો, જેવા કે, સરકારી આવાસ, જે મકાન વિહોણા હોય, તેમને પ્લોટ, તેમજ સરકાર તરફથી મળતી સહાયો વગેરે માં મદદરૂપ થવા, તત્પર છું. તેમજ, પોતાના આધાર પુરાવા ને લગતા જરૂરી ડોક્યુમેન્ટો માં પડતી અગવડતા, તેમજ કોઈપણ અન્ય કામકાજ અર્થે, એપીએમસી આમોદ ના, ભાજપના કાર્યાલય પર, સંપર્ક કરવા આહવાન કર્યું હતું.
वीडियो और सोशल मीडिया पेज को लाईक | शेयर | सबस्क्राइब करें |
Like Facebook Page: https://www.facebook.com/staradsenselivetv
Subscribe Youtube Channel : https://www.youtube.com/channel/UCjppQXScc7tLnd7U62fyA7w
Review Us on Google: https://g.page/r/CS-DCQ_zEkAdEAg/review
Smart Business Application: https://mybcrd.com/card/4
Linked In : https://www.linkedin.com/in/star-adsense-live-tv-film-production-and-advertising-617318167/
Twitter : https://twitter.com/AdsenseTv
Instagram : https://www.instagram.com/staradsense/?hl=en
Blogger : staradsenselivetv.blogspot.com
स्टार एडसेंस लाईव टीवी डिस्क्लेमर : https://staradsenselivetv.com/
स्टार एडसेंस लाईव टीवी कार्यक्रम में हिस्सा लेनेवाले सभी महेमानो की राय या समाचार में दी या ली गई राय, उनकी व्यक्तिगत राय है, स्टार एडसेंस लाईव टीवी की नहीं | स्टार एडसेंस लाईव टीवी ऑनलाइन डिजिटल प्लेटफार्म पर ही टेलीकास्ट होता है | स्टार एडसेंस लाईव टीवी का मकसद किसीकी छवि धूमिल करना या निंदा करना नहीं, बल्की समाज में जागरूकता फैलाना है | स्टार एडसेंस लाईव टीवी के सभी मनोरंजक और इन्फोर्मटिव प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) भारतीय समाज के कुछ सामाजिक, राजकीय, व्ययवसायिक, शिक्षा, स्वास्थ्य के मुद्दों की / पर जागरूकता बढ़ाने के उदेश्य से बनाया / बनाए जाते है | प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) के माध्यम से पूछे / या लिए गए सवाल, जवाब अथवा अन्य सामग्री का उपयोग किसी भी धर्म, समाज, संस्था, व्यक्तिगत अथवा जाती की भावनाओं को चोट / ठेस या किसीभी प्रकार / किसीका भी अपमान करना या नुकसान पहुँचना नहीं है | स्टार एडसेंस लाईव टीवी मेज़बान कार्यक्रम / समाचार में दर्शाये गए विचारों को मान्यता देनें के लिए बाध्य नहीं है | दर्शको द्वारा लिया गया कोईभी निर्णय / प्रतिक्रिया और / या किसी अन्य कार्यक्रम / समाचार की सामग्री तरह से उनकी / उसकी / अपने स्वयं के विविक और ईच्छा पर आधारित होगी / होगा, और मोबाईल या वेबसाइट, सोशल मीडिया या किसी अन्य माध्यम से स्टार एडसेंस लाईव टीवी के कार्यक्रम या समाचार से उतपन्न होनेवाले किसीभी विषय / मुद्दों की सामग्री के लिए स्टार एडसेंस लाईव टीवी किसीभी प्रकार / तरिके से उत्तरदायी / जवाबदार नहीं होगा |
https://staradsenselivetv.com/
#StarGoLocal #stargolocal #star #staradsense #staradsenselivetv #livetv #video #staradsenselivetv