પ્રયાગરાજમા મહાકુંભ દરમિયાન સ્વામી ટેઉરામ સત્સંગ શિબિર થકી ધાર્મિક અને સામાજિક કાર્ય બાદ વારસિયા પ્રેમ પ્રકાશ ધર્મતિર્થ ના મુકેશ સાંઇ અને ચરણ સાંઇ 40દિવસના સેવાયજ્ઞ બાદ વડોદરા પરત આવતા સમાજના લોકો અને શહેરના લોકોએ તેઓનું ઢોલનગારા તથા ફૂલોથી ભવ્ય સ્વાગત કર્યું હતું.તા. 11 જાન્યુઆરી થી તા. 07મી ફેબ્રુઆરી સુધી સ્વામી ટેઉરામ શિબિર દરમિયાન મુકેશ સાંઇ અને ચરણ સાંઇ ના માર્ગદર્શન હેઠળ અનેક વિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા સાથે જ પ્રયાગ રાજમાં આવતા શ્રધ્ધાળુઓ માટે તેઓ તરફથી રહેવા જમવા સહિતની અદભુત સેવાયજ્ઞ કરવામાં આવ્યું હતું સતત ચાલીસ દિવસ અહીં નિસ્વાર્થ સેવાયજ્ઞ ચલ...
પ્રયાગરાજમા મહાકુંભ દરમિયાન સ્વામી ટેઉરામ સત્સંગ શિબિર થકી ધાર્મિક અને સામાજિક કાર્ય બાદ વારસિયા પ્રેમ પ્રકાશ ધર્મતિર્થ ના મુકેશ સાંઇ અને ચરણ સાંઇ 40દિવસના સેવાયજ્ઞ બાદ વડોદરા પરત આવતા સમાજના લોકો અને શહેરના લોકોએ તેઓનું ઢોલનગારા તથા ફૂલોથી ભવ્ય સ્વાગત કર્યું હતું.તા. 11 જાન્યુઆરી થી તા. 07મી ફેબ્રુઆરી સુધી સ્વામી ટેઉરામ શિબિર દરમિયાન મુકેશ સાંઇ અને ચરણ સાંઇ ના માર્ગદર્શન હેઠળ અનેક વિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા સાથે જ પ્રયાગ રાજમાં આવતા શ્રધ્ધાળુઓ માટે તેઓ તરફથી રહેવા જમવા સહિતની અદભુત સેવાયજ્ઞ કરવામાં આવ્યું હતું સતત ચાલીસ દિવસ અહીં નિસ્વાર્થ સેવાયજ્ઞ ચલાવવામાં આવ્યું હતું જેનો અનુભવ વડોદરાથી જતાં હજારો શ્રધ્ધાળુઓ ને થયો છે શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહે પણ તેઓની સેવાયજ્ઞ ને બિરદાવી હતી આજે મુકેશ સાંઇ અને ચરણ સાંઇ વડોદરા આવ્યા ત્યારે તેઓનું ઢોલનગારા તથા ફૂલોથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને સિંધી સમાજના લોકો તથા શ્રધ્ધાળુઓએ તેમના આશીર્વાદ લીધા હતા.સમગ્ર કાર્યક્રમ અંગે સામાજિક આગેવાન સન્મુખ જ્ઞાનચંદાનીએ જણાવ્યું હતું કે, પ્રયાગરાજમા ચાલીસ દિવસ સુધી અવિરત જ્યાં સુધી શ્રધ્ધાળુઓ ત્યાં જતાં હતાં તેઓને લેવા મૂકવાની વ્યવસ્થા,તેઓની રહેવા જમવા નાસ્તાની વ્યવસ્થા તથા શ્રધ્ધાળુઓ પરત ન આવી જાય ત્યાં સુધી તેમણે નિંદ્રા નથી લીધી આવા સેવાયજ્ઞ ની ધૂણી ધખાવીને મુકેશ સાંઇએ જે ભગીરથ સેવા ચાલીસ દિવસ સુધી કરી છે ત્યારે તેમને મ્યુનિસિપલ કાઉન્સિલરો, સમાજના આગેવાનો અને શ્રદ્દાળુઓએ વધાવી લીધા હતા.
वीडियो और सोशल मीडिया पेज को लाईक | शेयर | सबस्क्राइब करें |
Like Facebook Page: https://www.facebook.com/staradsenselivetv
Subscribe Youtube Channel : https://www.youtube.com/channel/UCjppQXScc7tLnd7U62fyA7w
Review Us on Google: https://g.page/r/CS-DCQ_zEkAdEAg/review
Smart Business Application: https://mybcrd.com/card/4
Linked In : https://www.linkedin.com/in/star-adsense-live-tv-film-production-and-advertising-617318167/
Twitter : https://twitter.com/AdsenseTv
Instagram : https://www.instagram.com/staradsense/?hl=en
Blogger : staradsenselivetv.blogspot.com
स्टार एडसेंस लाईव टीवी डिस्क्लेमर : https://staradsenselivetv.com/
स्टार एडसेंस लाईव टीवी कार्यक्रम में हिस्सा लेनेवाले सभी महेमानो की राय या समाचार में दी या ली गई राय, उनकी व्यक्तिगत राय है, स्टार एडसेंस लाईव टीवी की नहीं | स्टार एडसेंस लाईव टीवी ऑनलाइन डिजिटल प्लेटफार्म पर ही टेलीकास्ट होता है | स्टार एडसेंस लाईव टीवी का मकसद किसीकी छवि धूमिल करना या निंदा करना नहीं, बल्की समाज में जागरूकता फैलाना है | स्टार एडसेंस लाईव टीवी के सभी मनोरंजक और इन्फोर्मटिव प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) भारतीय समाज के कुछ सामाजिक, राजकीय, व्ययवसायिक, शिक्षा, स्वास्थ्य के मुद्दों की / पर जागरूकता बढ़ाने के उदेश्य से बनाया / बनाए जाते है | प्रोग्राम (कार्यक्रम), हिन्दी और गुजरती समाचार (न्यूज़) के माध्यम से पूछे / या लिए गए सवाल, जवाब अथवा अन्य सामग्री का उपयोग किसी भी धर्म, समाज, संस्था, व्यक्तिगत अथवा जाती की भावनाओं को चोट / ठेस या किसीभी प्रकार / किसीका भी अपमान करना या नुकसान पहुँचना नहीं है | स्टार एडसेंस लाईव टीवी मेज़बान कार्यक्रम / समाचार में दर्शाये गए विचारों को मान्यता देनें के लिए बाध्य नहीं है | दर्शको द्वारा लिया गया कोईभी निर्णय / प्रतिक्रिया और / या किसी अन्य कार्यक्रम / समाचार की सामग्री तरह से उनकी / उसकी / अपने स्वयं के विविक और ईच्छा पर आधारित होगी / होगा, और मोबाईल या वेबसाइट, सोशल मीडिया या किसी अन्य माध्यम से स्टार एडसेंस लाईव टीवी के कार्यक्रम या समाचार से उतपन्न होनेवाले किसीभी विषय / मुद्दों की सामग्री के लिए स्टार एडसेंस लाईव टीवी किसीभी प्रकार / तरिके से उत्तरदायी / जवाबदार नहीं होगा |
https://staradsenselivetv.com/
#StarGoLocal #stargolocal #star #staradsense #staradsenselivetv #livetv #video #staradsenselivetv