રાધનપુર ચામુંડા સોસાયટી ખાતે મહાશિવરાત્રી બાર જ્યોતિર્લિંગ નો પૂજન કાર્યક્રમ યોજાયો


By News Update


રાધનપુર ખાતે આવેલ, ચામુંડા સોસાયટી ખાતે, મહાશિવરાત્રીના પૂજન કાર્યક્રમ યોજાયો હતો. આયોજક, શ્રીમતી અરુણાબેન ફરસુખભાઈ ગોકલાણી દ્વારા, થરા શિવરાત્રી મહિલા મંડળ ની ઉપસ્થિતિ ની અંદર, બાર જ્યોતિર લીંગ બનાવી, પૂજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમની અંદર, મહાશિવરાત્રી પૂજન, ચાર પ્રહર ની આરતી, પૂજન અને, બાર જ્યોતિષ લિંગ ના દર્શન, જેવા કાર્યક્રમ યોજાયા હતા. આ કાર્યક્રમની અંદર, મોટી સંખ્યામાં, લોકો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ મહેમાન તરીકે, રાધનપુરના ધારાસભ્ય, લવિંગજી સોલંકી અને, થરા શિવરાત્રી મહિલા મંડળ, રાધનપુર મહિલા મંડળ અને, અન્ય મહાનુભવોની ઉપસ્થિતિ ની અંદર, ભવ્ય કાર્યક...

રાધનપુર ખાતે આવેલ, ચામુંડા સોસાયટી ખાતે, મહાશિવરાત્રીના પૂજન કાર્યક્રમ યોજાયો હતો. આયોજક, શ્રીમતી અરુણાબેન ફરસુખભાઈ ગોકલાણી દ્વારા, થરા શિવરાત્રી મહિલા મંડળ ની ઉપસ્થિતિ ની અંદર, બાર જ્યોતિર લીંગ બનાવી, પૂજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમની અંદર, મહાશિવરાત્રી પૂજન, ચાર પ્રહર ની આરતી, પૂજન અને, બાર જ્યોતિષ લિંગ ના દર્શન, જેવા કાર્યક્રમ યોજાયા હતા. આ કાર્યક્રમની અંદર, મોટી સંખ્યામાં, લોકો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ મહેમાન તરીકે, રાધનપુરના ધારાસભ્ય, લવિંગજી સોલંકી અને, થરા શિવરાત્રી મહિલા મંડળ, રાધનપુર મહિલા મંડળ અને, અન્ય મહાનુભવોની ઉપસ્થિતિ ની અંદર, ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  મહાશિવરાત્રી પૂજન કાર્યક્રમ, રાધનપુર ખાતે આવેલ, ચામુંડા સોસાયટી ખાતે, શ્રીમતી અરુણાબેન ફરસુભાઈ ગોકલાણી પરિવાર દ્વારા, રમેશભાઈ મૂળજીભાઈ ગોકલાણી વારાહી વાળા, ફરશુભાઈ મૂળજીભાઈ ગોકલાણી વારાહી વાળા, જય ગિરનારી પરિવાર તરફથી, મહાશિવરાત્રી પૂજન કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમની અંદર, મોટી સંખ્યાની અંદર, રાધનપુર નગરજનો ઉપસ્થિત રહ્યા હતા, સાથે સાથે, ફરાળી પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

Read More