આમોદ તાલુકાના નાહિયેર ગામે, હનુમાનજી મંદિર ખાતે, 79 ખેડુતોને, ૩૩ લાખ ૧૫ હજાર રૂપિયાની, રોટરીની સબસિડી , સરકાર શ્રી દ્વારા, જંબુસર આમોદ વિધાનસભા ના ધારાસભ્ય, ડી કે સ્વામી ના હસ્તે, આપવામાં આવી. ગુજરાત માં ખેડૂતોની આવક બમણી કરવા માટે, સરકાર દ્વારા, અનેક હિતકારી નિર્ણયો લેવામાં આવે છે. જેમાં, ખેડૂતોને, આત્મનિર્ભર કરવા માટે, સરકાર દ્વારા, ખેડૂત લક્ષી અનેક યોજનાઓ અમલ માં છે, જેનાથી, ખેડૂતો આત્મનિર્ભર બની, બમણી આવક મેળવી શકે. માટે, ગુજરાત સરકારના, કૃષિ વિકાસ દ્વારા, ખેડૂતોને, ૩૩ લાખ ૧૫ હજાર રૂપિયાની, રોટરીની સબસીડી, ધારાસભ્ય દ્વારા, આપવામાં આવી હતી.
...આમોદ તાલુકાના નાહિયેર ગામે, હનુમાનજી મંદિર ખાતે, 79 ખેડુતોને, ૩૩ લાખ ૧૫ હજાર રૂપિયાની, રોટરીની સબસિડી , સરકાર શ્રી દ્વારા, જંબુસર આમોદ વિધાનસભા ના ધારાસભ્ય, ડી કે સ્વામી ના હસ્તે, આપવામાં આવી. ગુજરાત માં ખેડૂતોની આવક બમણી કરવા માટે, સરકાર દ્વારા, અનેક હિતકારી નિર્ણયો લેવામાં આવે છે. જેમાં, ખેડૂતોને, આત્મનિર્ભર કરવા માટે, સરકાર દ્વારા, ખેડૂત લક્ષી અનેક યોજનાઓ અમલ માં છે, જેનાથી, ખેડૂતો આત્મનિર્ભર બની, બમણી આવક મેળવી શકે. માટે, ગુજરાત સરકારના, કૃષિ વિકાસ દ્વારા, ખેડૂતોને, ૩૩ લાખ ૧૫ હજાર રૂપિયાની, રોટરીની સબસીડી, ધારાસભ્ય દ્વારા, આપવામાં આવી હતી.