નેત્રંગમાં બિરસા મુંડા રથયાત્રાનું સાંસદની આગેવાનીમાં સ્વાગત કરાયું


By News Update


ભગવાન બિરસા મુંડાની, 150મી જન્મ જયંતિ નિમિત્તે, ગુજરાતના રાજ્યપાલ, આચાર્ય દેવવ્રતજીએ, ધરતી આબા, જનજાતિય  ગ્રામ ઉત્કર્ષ અભિયાનની, શરૂઆત કરાઇ હતી. જેમાં, કેન્દ્ર, રાજ્ય સરકારે, ભગવાન બિરસા મુંડા, રથયાત્રાની શરૂઆત કરતાં, આજ રોજ નેત્રંગ, ચાર રસ્તા પર, આવી પહોંચતા, ભરૂચ સાંસદ, મનસુખભાઇ વસાવા અને, આદિવાસી સમાજના, આગેવાનોએ, ફુલહાર પહેરાવી, સ્વાગત  કર્યું  હતું. ભરૂચ સાંસદ, મનસુખભાઇ વસાવાએ, જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાના વિચારો, જન જન સુધી પહોંચે અને, આદિવાસી સમાજ,  પ્રેરણા મેળવે તે માટે, બિરસા મુંડા, રથયાત્રાનું આયોજન કરાયું છે. રાજ્ય  કેન્દ્ર સરકારની, વિવિધ કલ્યાણક...

ભગવાન બિરસા મુંડાની, 150મી જન્મ જયંતિ નિમિત્તે, ગુજરાતના રાજ્યપાલ, આચાર્ય દેવવ્રતજીએ, ધરતી આબા, જનજાતિય  ગ્રામ ઉત્કર્ષ અભિયાનની, શરૂઆત કરાઇ હતી. જેમાં, કેન્દ્ર, રાજ્ય સરકારે, ભગવાન બિરસા મુંડા, રથયાત્રાની શરૂઆત કરતાં, આજ રોજ નેત્રંગ, ચાર રસ્તા પર, આવી પહોંચતા, ભરૂચ સાંસદ, મનસુખભાઇ વસાવા અને, આદિવાસી સમાજના, આગેવાનોએ, ફુલહાર પહેરાવી, સ્વાગત  કર્યું  હતું. ભરૂચ સાંસદ, મનસુખભાઇ વસાવાએ, જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાના વિચારો, જન જન સુધી પહોંચે અને, આદિવાસી સમાજ,  પ્રેરણા મેળવે તે માટે, બિરસા મુંડા, રથયાત્રાનું આયોજન કરાયું છે. રાજ્ય  કેન્દ્ર સરકારની, વિવિધ કલ્યાણકારી યોજનાની, માહિતી જન જન સુધી પહોંચાડવાની  જરૂર છે. આદિવાસીના કલ્યાણ માટે, અનેક યોજનાઓ,  અમલમાં આવી છે. જે દરમ્યાન,  જીલ્લા તાલુકાના જવાબદાર પદાધિકારી, અધિકારીઓ સહિત, મોટી સંખ્યામાં ગ્રામજનો, ઉપસ્થિત રહ્યા હતા. 

Read More