પંચાંગ મુજબ, વિક્રમ સંવત 2081 ના, માધ મહિનાની, શુક્લ પક્ષનો અષ્ટમી નાં દિવસે, ખોડીયાર જયંતિ હોય જેથી, વહેલી સવારથી જ, ભક્તોનું ઘોડાપૂર દર્શન અર્થે, દર વર્ષની જેમ, આ વર્ષે પણ ઉમટી પડ્યું હતું. અને, વાતાવરણ ભક્તિમય થઈ જવા પામ્યું હતું. ત્યારે, ખોડીયાર સિકોતર માતાજીના, ગોવિંદ ભુવાજી આગેવાની માં, નવચંડી યજ્ઞ, લીલો માંડવો અને, ભવ્ય ભંડારા નું આયોજન કરવા માં આવ્યું છે. માતાજીના ભુવાજી ગોવિંદભાઈ, છીતું ભાઈ રબારી, ખોડાભાઈ રબારી, બોઠા ભાઈ રબારી, લાલા ભાઈ ઉર્ફે, ભોપા ભાઈ રબારી, મેલા ભાઈ રબારી સાથે, ધર્મ પ્રેમી ભક્તો, આમોદ નાં રબારી વાડ, મોટા તળાવ પાસે, માતાજી નાં મંદિરે દર્શન અર...
પંચાંગ મુજબ, વિક્રમ સંવત 2081 ના, માધ મહિનાની, શુક્લ પક્ષનો અષ્ટમી નાં દિવસે, ખોડીયાર જયંતિ હોય જેથી, વહેલી સવારથી જ, ભક્તોનું ઘોડાપૂર દર્શન અર્થે, દર વર્ષની જેમ, આ વર્ષે પણ ઉમટી પડ્યું હતું. અને, વાતાવરણ ભક્તિમય થઈ જવા પામ્યું હતું. ત્યારે, ખોડીયાર સિકોતર માતાજીના, ગોવિંદ ભુવાજી આગેવાની માં, નવચંડી યજ્ઞ, લીલો માંડવો અને, ભવ્ય ભંડારા નું આયોજન કરવા માં આવ્યું છે. માતાજીના ભુવાજી ગોવિંદભાઈ, છીતું ભાઈ રબારી, ખોડાભાઈ રબારી, બોઠા ભાઈ રબારી, લાલા ભાઈ ઉર્ફે, ભોપા ભાઈ રબારી, મેલા ભાઈ રબારી સાથે, ધર્મ પ્રેમી ભક્તો, આમોદ નાં રબારી વાડ, મોટા તળાવ પાસે, માતાજી નાં મંદિરે દર્શન અર્થે, મહાપ્રસાદીનો લાભ લેવા ભક્તો નું ઘોડાપુર ઉમટી પડ્યું હતું.