કરજણ તાલુકા સેવાસદન ખાતે ચાલતી લાલીયાવાડી, દિવ્યાંગો માટે ની ચેર તૂટેલી હાલતમાં


By News Update


તાલુકા સેવાસદન માં, દિવ્યાંગો માટે ની ચેર તૂટેલી હાલતમાં. દિવ્યાંગો માટે, સેવાસદન માં મુકવામાં આવેલ, વ્હીલચેર ની ખસતા હાલ ને લઈ, લોકો હેરાન
થાય છે. છેલ્લા કેટલાય માસ થી, વ્હીલચેર તૂટી ગઈ હોવાથી, દિવ્યાંગો ને કચેરીમાં, ઉંચકીને લઈ જવાનો વારો આવ્યો છે. તાલુકા સેવાસદન ખાતે, કામ અર્થે આવતા દિવ્યાંગો હેરાન પરેશાન થઈ ચુક્યા છે.

...

તાલુકા સેવાસદન માં, દિવ્યાંગો માટે ની ચેર તૂટેલી હાલતમાં. દિવ્યાંગો માટે, સેવાસદન માં મુકવામાં આવેલ, વ્હીલચેર ની ખસતા હાલ ને લઈ, લોકો હેરાન
થાય છે. છેલ્લા કેટલાય માસ થી, વ્હીલચેર તૂટી ગઈ હોવાથી, દિવ્યાંગો ને કચેરીમાં, ઉંચકીને લઈ જવાનો વારો આવ્યો છે. તાલુકા સેવાસદન ખાતે, કામ અર્થે આવતા દિવ્યાંગો હેરાન પરેશાન થઈ ચુક્યા છે.

Read More