પાટણ જિલ્લાના, સાંતલપુર તાલુકાના ગૌ પ્રેમી, ગામ મઢુંત્રામાં, 300 વર્ષથી ગૌ સેવાની, વડાવાની પરંપરા, આજની પેઢીએ પણ સાચવીને રાખી છે. જેમાં, ગામમાં ગૌમાતાઓ માટે, અનામત કરેલી, ગૌચરની જમીન ની, જાહેર હરાજી કરીને, થતી લાખો રૂપિયાની આવકમાંથી જ, ગામની 400 જેટલી ગાયોને, વર્ષ દરમિયાન પાલન પોષણ કરવામાં આવી રહ્યું છે. જેને લઈ, ગામની ગાયોને, રઝડ પાટ કરવી પડતી નથી. આવક ખર્ચનો સમગ્ર વહીવટ, ગામના ચોકમાં, સૌની હાજરી માંજ, પારદર્શક રીતે, જાહેર હરાજી કરવામાં આવતી હોય, બિન વિવાદિત વર્ષોથી ગૌસેવાની, વડવાઓએ, ગાયોના પાલન પોષણ માટે, ગામની સીમા ઉપજાઉ, 170 એકર જેટલી જમીન દાનમાં, આપવામાં આવી હતી. જમીનન...
પાટણ જિલ્લાના, સાંતલપુર તાલુકાના ગૌ પ્રેમી, ગામ મઢુંત્રામાં, 300 વર્ષથી ગૌ સેવાની, વડાવાની પરંપરા, આજની પેઢીએ પણ સાચવીને રાખી છે. જેમાં, ગામમાં ગૌમાતાઓ માટે, અનામત કરેલી, ગૌચરની જમીન ની, જાહેર હરાજી કરીને, થતી લાખો રૂપિયાની આવકમાંથી જ, ગામની 400 જેટલી ગાયોને, વર્ષ દરમિયાન પાલન પોષણ કરવામાં આવી રહ્યું છે. જેને લઈ, ગામની ગાયોને, રઝડ પાટ કરવી પડતી નથી. આવક ખર્ચનો સમગ્ર વહીવટ, ગામના ચોકમાં, સૌની હાજરી માંજ, પારદર્શક રીતે, જાહેર હરાજી કરવામાં આવતી હોય, બિન વિવાદિત વર્ષોથી ગૌસેવાની, વડવાઓએ, ગાયોના પાલન પોષણ માટે, ગામની સીમા ઉપજાઉ, 170 એકર જેટલી જમીન દાનમાં, આપવામાં આવી હતી. જમીનનો ગાય માટે, સદુપયોગ થાય માટે, 300 વર્ષ પૂર્વે, વડવાઓએ, ગૌ સેવાની અનોખી પદ્ધતિ અપનાવી હતી. જેમાં, ગાયો માટેની જમીન, એક વર્ષ માટે, ખેતી કરવા હરાજી કરીને, આપવામાં આવે અને, હરાજીમાંથી, આવતી જમીનની રકમમાંથી, ગાયોને નિરણ નાખવાની પ્રવૃતિ શરૂ કરી હતી. વડવાઓ તી પરંપરા દ્વારા, શરૂ કરેલ હરાજીની અનોખી પરંપરા, 300 વર્ષ બાદ પણ, આજે ગ્રામજનો જાળવી રાખી છે. ગામમાં 170 એકર, ગોચરની જમીનની હરાજીમાં, ખેડૂતનું ગત ડિસેમ્બરમાં, અંદાજીત 35 થી 40 લાખની રકમ આવે છે.. જે આવક માથી. ગામમાં 3 એકર જમીનમાં. ગામની નજીક. ગ્રામજનો દ્વારા, ગૌશાળા બનાવવામાં આવી છે.. જેમાં, ગામ લોકો ગાયો મૂકી જાય છે. ત્યાં, હરાજીથી થયેલ આવકમાંથી, ગાયોના નિભાવ કરાય છે. ઉપરાંત, ગામ ચોકમાં ઉભાં રહેતા, પશુઓના ખાતરની પણ, જાહેરમાં હરાજી કરવામાં આવે છે. ટ્રસ્ટ ગામને ભેગું કરી, જાહેરમાં હરાજીની આવકનો હિસાબ આપે છે. હરાજીમાંથી થતી આવકનો વહીવટ કરવા, ટ્રસ્ટ બનેલું છે. જેમાં, ગામના આગેવાનો ટ્રસ્ટીઓ છે. સંપૂર્ણ રકમનો વહીવટ, પારદર્શિત થાય, તે માટે, ટ્રસ્ટ દ્વારા, આ રકમનો સંપૂર્ણ હિસાબ દર વર્ષે, ગામને ભેગા કરી સંભળાવવામાં આવી, હિસાબ આપવામાં આવે છે. હજુ થોડી જગ્યા ગૌચરની, સરકાર હસ્તક હોય, તે જગ્યા પણ, ગામ લોકોએ સરકાર પાસે, ટ્રસ્ટને આપવાની માગણી કરી છે. વધુ આવક થાય અને, વધુ ગાયોનો નિભાવ થાય, તેના માટે, ગામમાંથી પસાર થતી કોઈપણ ગાયોની, ઘાસ નાખવામાં આવે છે. અને, નિરાંણ કરવામાં આવે છે. ગામના યુવાનો દ્વારા, સરસ મજાની સેવા કાર્ય કરવામાં આવે છે. સમગ્ર ગામ એક થઈ, અનોખી ગૌશાળા ચલાવી રહ્યું છે. સમગ્ર ભારત અને, ગુજરાતમાં પ્રથમ આવી, ગૌશાળા જોવા મળશે