પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા, ધનતેરસ ના શુભ દિવસે, આયુષ્માન વય વંદના કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું હતું. વડોદરા ખાતે, લાભ પાંચમ ના દિવસ થી, વોર્ડ નંબર 2 ના, જનસેવા કાર્યાલય અભિલાષા, ન્યૂ સમા રોડ ખાતે, 70 વર્ષ થી, ઉપર ના વડીલો માટે, આયુષ્માન, વય વંદના કાર્ડ કેમ્પ નું, આયોજન કરવામાં આવ્યું હતું. અંદાજિત, 1000 થી પણ વધુ લાભાર્થીઓએ, આ કેમ્પ નો લાભ લીધો હતો. લોકો નો સારો પ્રતિસાદ મળતા, કેમ્પને 30 તારીખ સુધી લંબાવવામાં આવ્યો છે. મ્યુનીસીપલ કાઉન્સિલર, મહાવીરસિંહ રાજપુરોહિત ના સતત માર્ગદર્શન અને તેમની ટીમ દ્વારા, વડીલો ને કોઈપણ તકલીફ ન પડે તે રીતે પ્રાથમિક સુવિધા અને, જરૂર પડે તેમ...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા, ધનતેરસ ના શુભ દિવસે, આયુષ્માન વય વંદના કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું હતું. વડોદરા ખાતે, લાભ પાંચમ ના દિવસ થી, વોર્ડ નંબર 2 ના, જનસેવા કાર્યાલય અભિલાષા, ન્યૂ સમા રોડ ખાતે, 70 વર્ષ થી, ઉપર ના વડીલો માટે, આયુષ્માન, વય વંદના કાર્ડ કેમ્પ નું, આયોજન કરવામાં આવ્યું હતું. અંદાજિત, 1000 થી પણ વધુ લાભાર્થીઓએ, આ કેમ્પ નો લાભ લીધો હતો. લોકો નો સારો પ્રતિસાદ મળતા, કેમ્પને 30 તારીખ સુધી લંબાવવામાં આવ્યો છે. મ્યુનીસીપલ કાઉન્સિલર, મહાવીરસિંહ રાજપુરોહિત ના સતત માર્ગદર્શન અને તેમની ટીમ દ્વારા, વડીલો ને કોઈપણ તકલીફ ન પડે તે રીતે પ્રાથમિક સુવિધા અને, જરૂર પડે તેમને માર્ગદર્શન, આપવામાં આવે છે. મ્યુનીસીપલ કાઉન્સિલર, મહાવીરસિંહ રાજપુરોહિત દ્વારા, વધુ લોકો, આ કેમ્પ નો લાભ લે, તેવી અપીલ કરવામાં આવી છે.